Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વરમાં અબોલી રોડ પર બાઈક ઉપર સવાર થઇ એક યુવાનને દોડાવી દોડાવી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.\

અંકલેશ્વરમાં બાઈક પર સવાર એક યુવાનને દોડાવી દોડાવી માર માર્યો પિઝા ખાવા ગયેલ યુવાનને માર મારતા પોલિસ ફરિયાદ નોંધાઈ મારામારી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી…

અંકલેશ્વરમાં આવેલ રાધા ક્રિષ્ના હોટલના બોરવેલમાંથી ૯૦ હજારના રોડ લાઈનના લોખંડના ટુકડાની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વરની રાધા ક્રિષ્ના હોટલના કમ્પાઉન્ડમાંથી લોખંડના ટુકડાની ચોરી કેસરી ફરાર ૯૦ હજારના રોડ લાઈનના લોખંડના ટુકડાની ચોરી કરી તસ્કરો ફરાર કમ્પાઉન્ડમાંથી બોરવેલના સામાનમાંથી લોખંડના ટુકડાની ચોરી અંકલેશ્વર શહેર બી ડીવીઝનના…

જંબુસર રેફરલ હોસ્પિટલ ના ડાયાલિસિસ વિભાગના એસીના કોપરની પાઈપોની ચોરી

જંબુસર રેફરલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના એસીના કોપરની પાઈપોની ચોરી ચોર લોકોએ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગને બનાવ્યું નિશાન રેફરલ હોસ્પિટલ અધિક્ષકને લેખિતમાં જાણ કરી હોવાનું કરી જાણ જંબુસર નગરમાં ચોરીની ઘટનાઓ બનતી…

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા આરોગ્ય કેમ્પનું સફળ આયોજન યોજાયું હતું.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા આરોગ્ય કેમ્પનું સફળ યોજાયું આયોજન અંતર્ગત કાકા બા હોસ્પિટલ, હાંસોટના સહયોગથી મહિલા આરોગ્ય કેમ્પનું સફળ આયોજન જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ મહિલા આરોગ્ય કેમ્પનું…

અંકલેશ્વર : જૂની દીવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કોર્પોરેટ ક્રિકેટ મેચમાં SP ઇલેવનનો થયો શાનદાર વિજય અંકલેશ્વરની જૂની દીવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું કરાયું આયોજન રોયલ સ્પોર્ટ ગ્રુપ દ્વારા કરાયું…

સુરતમાં પાંચ વર્ષની બાળકી પર બે શ્વાનનો હુમલો, થાપાના ભાગે કરડ્યું, 40 દિવસમાં શ્વાનના હુમલામાં બેનાં મોત

સુરતના અલથાણ ગામમાં પાંચ વર્ષની બાળકી પર બે શ્વાન તૂટી પડ્યા હતા અને થાપાના ભાગે કરડી લીધું હતું. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી રખડતા…

સુરત:નવજાત દિવ્યાંગ મૃત હાલતમાં મળતાં ફીટકાર:સુરતમાં ખોડખાપણવાળું બાળક જન્મતા નિષ્ઠુર પિતાએ નદીમાં ફેંકી દીધું, મૃત હાલતમાં મળી આવ્યું

સુરતના વરિયાવ ગામે તાપી નદીમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે. ઘટના જાણ સિંગણપોર પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળક ખોડખાપણ વાળું નવજાત…

રાજકોટ:વાસી મીઠાઇનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ:ઝાડા-ઊલટી કરાવે તેવી 650 કિલો મીઠાઇ મળી

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કોઠારિયા રોડ પર સાગર સોસાયટીમાં આવેલી યોગેશ્વર ડેરી ફાર્મમાં દરોડો પાડ્યો હતો અને તેના કોલ્ડ રૂમમાં જતાં જ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી કારણ કે,…

કાનપુરમાં 800થી વધુ કાપડની દુકાનોમાં ભીષણ આગ:6 કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે સળગીને ખાખ, સેનાએ મોરચો સંભાળ્યો; હોલસેલ માર્કેટ 9 કલાકથી વિકરાળ આગની ઝપેટમાં

બાંસમંડી સ્થિત હમરાજ કોમ્પ્લેક્સ ટેક્સટાઇલ માર્કેટમાં રાત્રિના એક વાગ્યા આસપાસ આગ ફાટી નીકળી હતી. એઆર ટાવરમાં શોર્ટસર્કિટને કારણે દુકાનોની બહાર રાખેલો સામાન ખાખ થઈ ગયો હતો.

ઇન્દોરમાં રામનવમીએ દુર્ઘટના, મંદિરમાં વાવ પરની છત પડી:25થી વધારે લોકો વાવમાં પડ્યા, પોલીસ દોરડા નાખીને બચાવવાની કોશિશ કરી રહી છે
13 મિનિટ પહેલા

ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. વાવમાં પડેલા લોકોને…

error: