સંતો દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિક્ષાર્થે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન
આજ રોજ તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ-૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વામીનારાયણ સંસ્થામાંથી પધારેલ શ્રી યાશોનીધી સ્વામીજી તથા શ્રી ઘનશ્યામ જીવનદાસ સ્વામીજી દ્વારા વિદ્યાર્થીઓને “સાચવો ક્ષણ…