Satya Tv News

Tag: GUJRAT

ચમારીયા ગામના રાજપૂત ફળિયાના વૃદ્ધ દંપતીએ ઝેરી દવા ગટગટાવી

વાલિયા તાલુકાનાં વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું https://www.instagram.com/reel/C6srixfgoUY/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== વાલિયા તાલુકાનાં ચમારિયા ગામના રાજપૂત ફળિયામાં…

સુરતની ચકચારી ઘટના: યુવકે કિશોરી સાથે શરીર સુખ માણ્યું, આધેડ પાસે વીડિયો શૂટિંગ કરાવ્યું!

સુરતના સલામતપુરા વિસ્તારની એક સગીરાને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત એક વર્ષ સુધી પીંખનારા નરાધમ અને તેના મિત્રને પોલીસે દબોચી લીધા છે. શહેરના ભાઠેના વિસ્તારમાં કાપડના કારખાનામાં રસોઈ…

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ભરૂચ- શુક્રવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ અન્વયે જીલ્લામાં મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ…

અંકલેશ્વર નવા પુનગામ ખાતે થયેલ ઘટના ને લઇ ભાજપા દ્વવારા મોટી પ્રચાર રેલી નવા પુનગામ ખાતે યોજવામાં આવી

ગઈકાલે અંકલેશ્વર તાલુકાના નવા પુનગામ ખાતે સ્થાનિકોએ ભાજપા ના પ્રચાર અર્થે નીકળેલા આગેવાનો કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી, ગાળાગાળી ની ઘટના બાદ આજે ભાજપા દ્વવારા મોટી પ્રચાર રેલી નવા પુનગામ ખાતે યોજવામાં…

ભરૂચથી મરણ પ્રસંગે વરાછામાં આવેલા પતિ-પત્ની, પુત્રના મૃતદેહ મળી આવ્યા

ભરૂચથી નાના વરાછા ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા આવેલા અને ગુરુવારે ઘરે પરત જવા વહેલી સવારે બાઈક લઈ નીકળેલા પતિ-પત્ની અને પુત્રના રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી…

વાગરા: સરપંચ હા કહશે તો જ નોકરી રાખવા માં આવશે

વાગરા તાલુકા ના કડોદરા ગામે બેસ્ટવેલ્યુ કંપની આવેલ છે. જે છેલ્લા કેટલાય સમય થી પ્રોજેક્ટ નુ કામ ચાલી રહ્યું છે. અને કંપની માં એમ્પ્લોય તરીકે ઘણાય કામદારોની ભરતી કરવામાં આવેલ…

અંકલેશ્વર : ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મળ્યો દારૂશૌચાલય પાસેથી બિન વારસી દારૂ મળ્યો26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી પોલીસે જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો…

અંકલેશ્વર ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા

કેશવ પાર્ક સામે બની ઘટનાગટર અને પાણીની લાઇન તૂટીસ્થાનિકો હેરાન પરેશાન બન્યા અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા-બે ત્રણ દિવસથી…

અંકલેશ્વર આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું

https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી…

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી

મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર કહ્યું ચૈતર વસાવા થી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહીં પણ…

error: