Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર પુત્રીના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃધ્ધની થઈ કરપીણ હત્યા,

અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પુત્રી-જમાઈના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃધ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. https://www.instagram.com/reel/C6VkDPngxXS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પોતાની…

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન બનાવ્યું હતું.

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ…

કિશોરી પીન ગળી જતાં બ્રોન્કોસ્કોપીથી બહાર કાઢી

અમરોલી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય તરૂણી બુધવારે સાંજે હીજાબ બાંધતી હતી. હીજાબ બાંધતી વખતે તરૂણીએ હીજાબ ખુલી ન જાય તે માટે લગાવવાની 5 સેમી લાંબી પીન મોઢામાં પકડીને રાખી…

ગુજરાતમાં ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બર્બાદીની ગર્તામાં ધકેલવાના નશાના કાળા કારોબારનું આખુ કારખાનું પાટનગર ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાયુ છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ

ઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં વીજકંપનીની બેદરકારી…

નર્મદા પરિક્રમા દરમિયાન વડોદરા માંજલપુર થી આવેલા 63 વર્ષીય ઇસમ નું થયું મોત પરિવારમાં છવાયો શોક નો માહોલ

નર્મદા પરિક્રમા કરવા માટે આજ રોજ વડોદરાના માંજલપુર સુરભી પાર્ક માંથી 63 વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા અને વૃદ્ધ…

અંકલેશ્વર એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા

જીન ફળિયામાં આવેલ ગલીમાંથી ઝડપાયો જુગારજુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યાકુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના પદમાવતીનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના પદમાવતીનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી વેપારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં ગેસની બોટલમાંથી…

 પોલીસના મારથી યુવકનું થયું મોત

રાજકોટમાં એક યુવકની મોતની ઘટના ઘટી છે. પોલીસે કોઈ કારણોસર માર મારતા રાજુ સોલંકી નામના યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. ASI અશ્વિન કાનગડે આ યુવકને માર માર્યાનો આક્ષેપ…

error: