Satya Tv News

Tag: GUJRAT

તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે’, માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે નોકર રઘુવીર અહિરવારની પોતાના માલિક મહેશ મેહરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.…

આમોદ વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી

https://www.instagram.com/reel/DCTiWiDgu7j/?utm_source=ig_web_copy_link આમોદ નગરમાં વીજ કંપની ગંભીર બેદરકારી આવી સામે આવી છે.જેમાં વીજ કંપનીનો વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર…

અમદાવાદ: ‘હોર્સ રાઈડીંગ કરાવતા અંકલે મારી સાથે…’, 4 વર્ષની બાળકીએ રડતાં રડતાં કહ્યું

અમદાવાદના વેજલપુરમાં રહેતી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે 9 તારીખની સાંજે મહિલા તેની દિકરી અને બહેન સાથે વસ્ત્રાપુર તળાવ ખાતે ફરવા ગઈ હતી. ત્યારે…

અંકલેશ્વરમાં ડ્રગ્સ કેસમાં ચાર આરોપીઓની કબજેદારી, જીઆઇડીસી પોલીસ તરફથી વધુ તપાસ શરૂ

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઇડીસી પોલીસે ચાર આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા…

યાત્રાળુઓ ભરેલી બસ પલટી:શિરડી સાઈબાબા મંદિરે દર્શન કરી સુરત તરફ જતી ખાનગી બસનો કપરાડા નજીક અકસ્માત, 30થી વધુ મુસાફરોને ઈજા

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી. ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુંભ ઘાટ ઉપર બસના ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ…

પાનોલી જી.આઈ.ડી.સી.માં ગોડાઉન માલિકની લાપરવાહીનો લાભ લઈને ૧૯ લાખનો વિદેશી દારૂ મુક્યો

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસ…

પતિ ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાથી કંટાળેલી પત્નીએ કરી લીધો આપઘાત

અમદાવાદની એક મહિલાએ આત્મહત્યા કરી છે, જેમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પલ્લવી નામની આ મહિલા, જે ખાણની કંપનીમાં નોકરી કરતાં હતી, તેણે દવા પી આત્મહત્યા કરી છે. આત્મહત્યા…

સુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં

સુરતમાં નાની ઉંમરની સગીરા-કિશોરીઓ પર ખરાબ કૃત્યોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી પર આધેડે નજર બગાડી હતી. કુંવારી છોકરીઓને પ્રસાદ આપવાનો છે તેમ…

નવા વર્ષની સાંજે ફાયબ્રિગેડના શાયરનથી ગૂંજી ઉદ્યોગનગરી અંકલેશ્વર, જયંત પેકેજીંગ ફરી ભડકે બળી.

નવા વર્ષે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં બની આગની ઘટના,GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા,DPMCના 8થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા

અંકલેશ્વરના અંદાડા ગામની નર નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા ૪૮ વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું વેચાણ કરવા માટે ગતરોજ સવારે ઝઘડિયા તરફ જઈ રહ્યા…

error: