Satya Tv News

Tag: INDIA

કોરોના રાહત : દેશમાં સતત વધતા જતા કોરોના કેસમાં ઘટાડો ,લોકો એ અનુભવ્યો હાશકારો

દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો 1,76,52,31,385 છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,28,81,179 છે. ત્યારે અત્યાર સુધી કુલ 4,22,19,896 લોકો રિક્વર થયા છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો…

ચંબલ નદીમાં ખાબકી જાન લઈને જઈ રહેલી ગાડી, વરરાજા સહિત 9ના મોત

કાર અનિયંત્રિત થવા પાછળ અનેક કારણો સામે આવ્યા છે જેમાંથી એક દારૂ પીને ડ્રાઈવિંગ કરવાનું પણ જણાવાઈ રહ્યું છે રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં…

સરકારે વધુ 54 એપ્સ પર મુક્યો પ્રતિબંધ, નવા પ્રતિબંધમાં ‘ચીની’ એપ્સ પણ સામેલ

પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટા ભાગે એ એપ્સના ક્લોન સામેલ છે જે 2020થી ભારતમાં પહેલેથી જ પ્રતિબંધિત છે ભારત સરકારે વધુ 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. નવા…

અરે અરે આટલો પણ પાગલ પ્રેમ : પ્રેમમાં યુવક ના છોકરો રહ્યો ના છોકરી

એક યુવકે તેની પ્રેમિકા સાથે રહેવા માટે જેન્ડર ચેન્જ કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. માતા-પિતાના સમજાવ્યા પછી તેની ટ્રીટમેન્ટ વચ્ચે રોકવામાં આવી હતી. એને પરિણામે તેના શરીરમાં…

મહારાષ્ટ્ર : સડક પર 4 કિમી સુધી દોડતી રહી સળગતી ટ્રક, છતા ડ્રાઈવરને ન થઈ જાણ

મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડ પર દોડી રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના (Truck) પાછળના ભાગમાં આગ લાગી હતી પરંતુ ડ્રાઈવરને તેની જાણ…

લ્યો કરો વાત, ભક્તો સાવધાન..હવે તમારે ગોરા નર્મદા ઘાટ પર નર્મદા આરતી પૂજા માટે લેવામાં આવેશે ચાર્જ

દેશના અન્ય ઘાટ કરતાં નર્મદા ઘાટની આરતીનો ચાર્જ દશ ઘણો વધારે !? સાધુ સંતો સહીત ભક્તોમાં નારાજગી. વિરોધનો ઉઠ્યો સુર. ભક્તો સાથે આરતીના નામે રીતસરની ઉઘાડી લૂંટ ? એ વિષય…

કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા, મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ

ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજા તથા તેમના પત્નીને ભારે મોટો આઘાત પહોંચ્યો છે. રેમો ડિસૂજાની પત્નીના ભાઈ એટલે કે તેમના સાળા જૈસન વાટકિંસે આત્મહત્યા કરી લીધી છે. 48 વર્ષીય જૈસન…

દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિ, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના…

નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી,12નાં મોત, 14 ઘાયલ

જમ્મુ-કાશ્મીમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા…

આમોદ :કાંકરિયા ધર્માંતરણ કેસમાં પાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ,નહીં ઝડપાય તો કરવામાં આવશે મિલકત જપ્તી

આરોપીઓ નહીં ઝડપાય તો મિલકત જપ્તી કરવામાં આવશે ભરૂચ પોલીસે આરોપીની શોધખોળ આરંભી આમોદના કાંકરિયા ધર્માંતરણ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ…

error: