Satya Tv News

Tag: INDIA

આજથી બે દિવસ સુધી ‘ભારત બંધ’ રહેશે,આંધ્રપ્રદેશમાં PSU બેંકોના ખાનગીકરણ સામે વિરોધ

ભારત બંધ અને બેંકોની હડતાળના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રો પર અસર થશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો…

વિશ્વ મહિલા દિવસ : આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ…

ત્રણ શરતો માનો તો વાતચીત શકય: પુતિનની સ્પષ્ટ વાત

યુક્રેન પર યુધ્ધના 9માં દિવસ સુધી કોઈ મોટી સફળતા ન મળતાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. પુતિન યુક્રેનિયન શહેરોમાં બોમ્બ ધડાકાના આરોપોને નકારી કાઢ્યા છે.…

ભારતીય નેતા નો વિદેશી નેતા ને કરારો જવાબ

રસિયા નો વિરોધ ન કરવા બદલ બ્રિટિશ સાંસદ JOHNNY MERCER નારાજ , કહ્યું ભારતીયોને મળતા 55.3 મિલિયન પાઉંન્ડ આપવાના બંધ કરવા પડશે તો એનો કરારો જવાબ આપતા VISHNUVARDHAN REDDY એ…

યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, યુદ્ધના 6 દિવસમાં 6000 રશિયન સૈનિકોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલો છોડી રહી છે. કિવમાં સામાન્ય નાગરિકોને બંકરો…

શિનોર : વિદ્યાર્થી યુક્રેનમાં ફસાઈ જતાં તેઓના પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી

રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં યુદ્ધના કારણે વિદ્યાર્થી ફસાયા શિનોરના સતીષાણા ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં…

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન ગંગા, 2 ફ્લાઈટમાં કુલ 469 ભારતીયોની વાપસી

240 ભારતીય નાગરિકો સાથેની ત્રીજી ફ્લાઈટ હંગરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે ભારત સરકારે મિશનનું નામ ઓપરેશન ગંગા રાખ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે…

કોરોના:કોવિડ પોઝિટીવિટી રેટ ઘટીને 1 ટકાની નીચે,રિક્વરી રેટ વધીને 98 ટકાને પાર

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. આજ રોજ શહેર-જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એકનું પણ મોત…

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી સુપ્રીમ કોર્ટે રિલીઝના એક દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે ફિલ્મનું નામ બદલવાનું સૂચન કર્યું છે

આલિયા ભટ્ટ તથા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. જોકે, રિલીઝના એક દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે ફિલ્મનું નામ બદલવાનું સૂચન કર્યું છે.…

error: