Satya Tv News

Tag: PMO

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના કરોડો રૂપિયાના પાણી કૌભાંડ સંદર્ભે કોર્ટ ની ફટકાર

ડી.આઈ.એ.એ નિયમોની વિરુદ્ધ જઇ અનેક કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરી……..!!!!! વાગરા કોર્ટે ટોરેન્ટ પાવર ને રૂપિયા ૧.૦૫ કરોડ આઠ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ થી હડકમ્પ…….!!!!! દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશને…

છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન…

કાંકરિયા ધર્માંતરણ મામલો ! પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી

ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ પોલીસે વધુ 6…

જંબુસરમાં તંત્રની લાપરવાહી!રખડતા ઢોરો હટાવવાની માગની વારંવાર રજુઆતો છતાંય કોઈ ઉકેલ નથી

જંબુસર શહેરમાં રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવે છે અને વાહન વ્યવહાર ને અડફેટે લઈ અકસ્માતો સર્જાય છે જેને લઇ નગરપાલિકા વિરોધપક્ષ નેતા શાકિર હુસેન મલેકે સીઓને લેખિત આપ્યું હતું…

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે.…

શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકવાદી હુમલામાં 3 પોલીસકર્મી શહીદ

સંસદ પર હુમલાની 20મી વર્ષગાંઠ પર સોમવારે શ્રીનગરની બહાર જમ્મુ અને કાશ્મીર પોલીસની બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાની…

રાવતના હેલિકોપ્ટરના ક્રેશ પહેલાના વીડિયોની ફોરેન્સિક તપાસ થશે

જે મોબાઇલથી વીડિયો લેવાયો તેને લેબમાં મોકલાયો હેલિકોપ્ટર ક્રેશમાં ટેક્નિકલ ખામી ઉપરાંત કોઈએ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની તપાસ થશે તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

અંકલેશ્વર : ગડખોલ પંચાયતની સાંઈ દર્શન સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની મીડિયા સમક્ષ રજૂઆત

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાણે હવે ફરિયાદનું રણસીંગુ ફુંકાયુ છે. જેમાં ગડખોલ ગ્રામ પંચાયત બેદરકારી સામે આવી છે. જ્યાં ગડખોલ ગ્રામ પંચાયતની વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ…

error: