Satya Tv News

Tag: RAJPIPLA

રાજપીપલા : આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના,જાણો વિગતવાર

રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટનારાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલભોય તળીયેના ભાગે લાવીને કોઇપણ જાનહાની વિના ખસેડાયા સલામત સ્થળે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન…

ખુશ્બુ ખાન – ભગવદ્દ ગીતા ક્વિઝ મહાઅભિયાનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

રાજપીપલાના આચાર્યએ દીકરીને 1111 રૂપિયા નું રોકડ ઈનામ અને પાંચ જોડી કુર્તા નું ઇનામ આપપી પ્રોત્સાહિત કર્યા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રાલયનાં સહયોગથી Edutor App દ્વારા…

છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે SOU ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી

છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ અત્યારે સમગ્ર નર્મદા જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે બર્ફીલો ઠંડોમાહોલ જામ્યો છે. ઠંડીનું વાતાવરણ અને વરસાદ વચ્ચે પ્રકૃતિ…

રાજપીપલા : સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેકટરે ગરીબો માટે પ્રગટાવ્યો અનોખો દીપ

રાજપીપલામાં એક પણ ભિક્ષુકને ભીખ માંગવાનો વારો ન આવે તે માટે કલેકટર ડી એ શાહે નિરાધારને નવજીવન બક્ષ્યું હતું ગરીબો પ્રત્યે પ્રેમ,અનુકંપા કરુણા, અને સંવેદના ધરાવતા સેવાભાવી, લાગણી સભર અને…

રાજપીપળા: ભાજપના દિગ્ગજોની ઉપસ્થિતિમાં યોજાયો ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ

નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧મી તારીખે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય…

રાજપીપળા: 11મીએ જીતનગર ખાતે દિગ્ગ્જોની ઉપસ્થીતીમાં યોજાશે નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ

11મી એ રાજપીપલા ખાતે પહેલી વાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ…

રાજપીપળા: સંગીતકાર શિવરામ પરમારે રેડીયો યુનિટી 90 એફએમની કરી મુલાકાત

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે આજરોજ કેવડિયા ખાતે અદ્યતન ટેકનોલોજીથી શરૂ થયેલા નવા રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી હતી.અને સાથે સાથે આ રેડિયો સ્ટેશનને અનેક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.…

રાજપીપળા: પ્રવાસીઑ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું રંગબેરંગી લાઈટોથી નર્મદાડેમનું સૌંદર્ય

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમને દિવાળી વેકેશનમા રંગબેરંગી લાઈટોથી સજાવવામા આવ્યો છે. હાલ દિવાળી અને નૂતન વર્ષે વેકેશન મા પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે. દિવસે નર્મદા ડેમતો સૌ કોઈએ અનેક વાર…

error: