Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર : હાઇવે ઉપર 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી, જુવો વધુ

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના બની છે. અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડનપ્લાઝા અને આઇમાતા હોટલ પાસે…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 7 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ હત્યા કરાય હોવાનું બહાર આવતા ચકચાર

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી 7 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં કિશોરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ…

ભરૂચ : અંકલેશ્વર સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે છેડતીનો મામલો, આચાર્યનો સોસાઈટ નોટ સાથે મળી આવ્યો મૃતદેહ

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં…

ભરૂચ :રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે

2022 ની ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ આળસ મરડીને બેઠી થઇ છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે આવ્યા હતા.અને સદસ્યતા અભિયાન…

દહેજ કોલીયાડ ગામે બંધ મકાનમાં તસ્કરોનો હથફરો, સોનાના ઘરેણાં સહીત 2.50 લાખની ચોરી

દહેજના કોલીયાડ ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દહેજના કોલીયાડ ગામના…

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને આપ્યું રાજીનામુ, જોવો કેમ ?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશેજ સીરિઝ પહેલા કપ્તાનીમાંથી રાજીનામુ આપી દીધું છે. કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગેલો છે. 2017ના વર્ષમાં ટિમ પેને એક યુવતીને પોતાનો…

અંકલેશ્વર : GIDC ગણેશ પાર્ક 2 માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ઉભી પૂંછડિયે ભાગતા તસ્કરોનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરો દિનપ્રતિદિન પોલીસને પડકાર આપતા હોય તેમ લાગી રહ્યુ છે. જ્યા ચાર મકાનોમાં થયેલ ચોરીની શાહી હાજી શુંકાય નથી ત્યાં તો GIDCના ગણેશ પાર્ક 2માં ઘરફોડ ચોરીને…

અંકલેશ્વર : AIAના પૂર્વ પ્રમુખ ગણેશ રેમેડીઝમાં કામદાર ગંભીર રીતે કેમિકલથી દાઝયો, સેફટી અધિકારીની કામગીરી પર સવાલ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્વ એસોસિએશન પ્રમુખની કંપની શ્રી ગણેશ રેમેડીઝમાં સેફટીના અભાવે કેમિકલ દ્રમ ફાટતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.…

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ…

અંકલેશ્વર : મીરાંનગર બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમ દ્વારા અજાણ્યા ઈસમની કરાય કરપીણ હત્યા, જુવો વધુ

અંકલેશ્વર તાલુકાના સાંરગપુર ગામની મીરાંનગર સોસાયટીની બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે વિભાગીય પોલીસ વડા સહીત GIDC પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી…

error: