Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર : મોતાલી ગામેથી 6 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામેથી મળ્યો.

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી છ દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી શંકા કુશંકા વચ્ચે…

ભરૂચ :100 લોકોને આર્થિક લાલચ આપીને કરાયું ધર્માતરણ, 9 શખ્સો સામે ભરૂચ પોલીસે દાખલ કર્યો ગુનો

ભરૂચ, આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ…

મહારાષ્ટ્રઃ બીડ ખાતે 400 લોકો પર સગીરા સાથે બળાત્કારનો આરોપ, 3ની ધરપકડ

આ સગીરાના લગ્ન પણ થઈ ચુક્યા છે અને તે 2 મહિનાની ગર્ભવતી છે મહારાષ્ટ્રના બીડ ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. ત્યાં એક સગીરા સાથે છેલ્લા કેટલાય…

ભરૂચ જિલ્લામાં 8 મહિનામાં સરકારી ચોપડે ડેન્ગ્યુના 82 કેસ નોંધાયા,ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરચક

ડેન્ગ્યુની સાથે શરદી, ખાંસી, તાવ, ગળાનું ઇફેક્શનના કેસ પણ વધ્યા ભરુચ જિલ્લામાં કોરોના મહામારી બાદ ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં સરકારી ચોપડે ડેન્ગ્યુના 82 કેસ…

ભરૂચ: કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન

જે જાણે છે તે જ સારી રીતે જણાવી શકે છે : અનુભવ એ પણ ગુરુ છે અને ગુરુનું જ્ઞાન એ અવિરત છે નિરંતર છે.સમસ્ત વિશ્વ એ માહિતીનો અખૂટ ભંડાર છે.…

ભરૂચ: અગિયારસથી કાર્તિકી પૂનમ સુધી શુકલતીર્થમાં યોજાતો ભવ્ય ભાતીગળ મેળો મોકૂફ

કોરોના મહામારીને પગલે દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો મોકૂફ રખાયો છે.દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો ભરાય છે. શુકલતીર્થના મેળા નું પુરાણોમાં વિશેષ…

અંકલેશ્વર : સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી રનર્સ ગૃપને ટી-શર્ટની અપાઇ ભેટ

અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે બનાવાયેલ રનર્સ ગૃપના સભ્યોને સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ટી-શર્ટની ભેટ આપવામાં આવી હતી.શિયાળાની શરૂઆત થતાંની સાથે હવે વહેલી સવારે જોગિંગ તથા…

અંકલેશ્વર: પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ. દ્વારા ૧ વર્ષ પૂર્ણ થતા વૃક્ષવાવી કરી ઉજવણી

અંકલેશ્વરમાં પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતા એન.જી.ઓને એક વર્ષ પૂર્ણ કરતા સુભાષ પારક ખાતે વૃક્ષારોપણ, કેક કાપી અને ઇ બુલનું લોન્ચીંગ કરી કરવામાં આવી હતી.પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ જે પર્યાવરણ ની…

ભરૂચ: કારતક માસમાં શુકલતીર્થ પ્રદક્ષીણાનો અનેરો મહિમા

કારતક માસમાં તીર્થોમાં ઉત્તમ તીર્થ શુકલતીર્થ પ્રદકક્ષિણાનો મહીમા અનેરો છે.તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુકલતીર્થ. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ ,વિષ્ણુ પુરાણ ,નર્મદા પુરાણ ,અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં…

અંકલેશ્વરની યુવતીએ કેનેડિયન યુવાન સાથે લગ્ન બાદ તેડી જવા ના પાડતા નોંધાવી ફરીયાદ

પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા…

error: