Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ઝઘડિયા : લિવ ઇન રિલેશનશિપમાં રહેતી ઝઘડિયાની યુવતી જવાબ લખાવવા આવી તો રસ્તામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, જુવો વધુ

ઝઘડિયા પોલીસ મથકે યુવક, યુવતી 2 કારમાં વકીલ સહિત 6 લોકો સાથે જવાબ લખાવવા આવીકાકા અને ફોઈના દીકરાએ મારક હથિયારો સાથે 3 કારમાં 10 લોકો સાથે આવી જીવલેણ હુમલોબે કારમાં…

નેત્રંગ : ધંધુકા મુકામે હિન્દુ યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનાર નરાધર્મો ને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુન્હેગારોને ફાંસીના માચડે ચડાવવા માંગ.

નેત્રંગમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા આવેદનપત્રહત્યામા સંડોવાયેલા તમામને ઝડપી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગઆ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણી રાજ્ય ના ધંધુકા મુકામે કિશનભાઈ ભરવાડ ની…

ભરૂચ : દહેજ બાયપાસ પર શરપુરા પાસે અકસ્માતે એક આધેડનું મોત થતા ટોળાએ 2 બસો સળગાવી, કોઈ જાનહાની નહિ

ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટના બાદ ટોળાએ 2 બસો સળગાવી શેરપુરા ગામના એક વ્યક્તિનું બસ અડફેટે મૃત્યુ થતા લોકો વિફર્યા દહેજ બાયપાસ રોડ ચક્કાજામ કરતા પોલીસના ઘાડે ધાડા…

કિમ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

કીમ ગામે તિરંગા યાત્રાનું આયોજનઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા આયોજનવિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઇ જોડાયા રેલીમાં એન્કર :ઓલપાડ તાલુકાના કીમ ગામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા કીમ ગામે તિરંગા યાત્રા નું…

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતીજે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતાતકોએ…

ANM અને આશા વર્કર વચ્ચે 500 રૂપિયાની લાંચને લઈ વિવાદ, મારપીટનો વીડિયો વાયરલ

જિલ્લાના લક્ષ્મીપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં રવિવારે એક બાળકનો જન્મ થયો હતો. આશા વર્કર રિંટૂ કુમારી પ્રસૂતાને સાથે લઈને બાળકને બીસીજી વેક્સિન અપાવવા માટે જ્યારે એએનએમ (નર્સ) રંજના કુમારી પાસે…

અંકલેશ્વર-વડોદરા વચ્ચે ટ્રેનમાં સોના-ચાંદીના દાગીના ભરેલી ₹3.89 લાખની મત્તા ભરેલી 3 બેગની ચોરી

યુવતી તેની માતા અને ભાઈ સાથે લગ્નમાં હાજરી આપવા ગોવાથી અમદાવાદ આવી રહી હતી નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસના સ્લીપર કોચમાં રાતે સૂતી વેળા તસ્કરો ચાલુ ટ્રેને સીટ નીચેથી 3 બેગ સેરવી ગયા…

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ, જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ…

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ,ભરૂચમાં આજરોજ નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે. મુખ્યમંત્રી…

કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા, મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ

ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજા તથા તેમના પત્નીને ભારે મોટો આઘાત પહોંચ્યો છે. રેમો ડિસૂજાની પત્નીના ભાઈ એટલે કે તેમના સાળા જૈસન વાટકિંસે આત્મહત્યા કરી લીધી છે. 48 વર્ષીય જૈસન…

error: