Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર: પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદેદારો કંપની પ્રિમાઇસિસમાં જઈ ગેરવર્તણૂક કરતા હોવાની થઇ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો…

આમોદનાં સરભાણખાતે સગીરાનાં મોત મામલે બાદ થયો મોટો ખુલાસો

અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળવાની ઘટનામાં સગીરાની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડતા રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ…

સુરત: રૂમ પાર્ટનર મિત્રે તમામ કામમાં મદદ કરવા કહેતા ઉશ્કેરાઇ જઈ કુકર મારી કરી મિત્રની જ હત્યા

સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવાન ના મકાન માં અઠવાડિયા અગાઉ જ યુવાન રહેવા આવ્યો હતો અને લેવા આવેલા યુવાનને ઘરના કામકાજમાં મદદ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આ મિત્ર એ કુકર અને…

સુરત: અડાજણ ખાતે શંકાશીલ સ્વભાવના કારણે પતિએ ગળે ટુંપો દઈ કરી પત્નીની હત્યા

સુરતમાં એક ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીને હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીની બહેને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે પતિની ધરપકડ કરી…

તામિલનાડુમાં ભારે વરસાદથી પાંચનાં મોત

માછીમારોને સમુદ્રમાં ન જવા હવામાન વિભાગની સલાહ, અરબ સાગરમાં લોઅર પ્રેશરના કારણે વરસાદ ખાબક્યો ચેન્નઈમાં મુશળધાર વરસાદના કારણે સ્થિતિ સતત કથળી રહી છે અને વરસાદ સંબંધિત ઘટનાોમાં પાંચ લોકોનાં મોત…

ભરૂચ શહેરમાં રીલીફ ટોકીઝ સામે ધોળે દીવસે લૂટ કરનાર ૩ લૂટારૂ ઝડપાયા

ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના બનવા પામી હતી. જે ગુનામાં પોલીસે ૩ આરોપીઓની અટક કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરેલ છે. ગત રોજ…

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની વર્લ્ડ કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. વર્લ્ડ કેમ…

આમોદ સરભાણ ગામે તળાવ નજીકથી એક સગીરાનો મૃતદેહ મળતા ચકચાર

ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી ગતરોજ એક સગીરાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આમોદના સરભાણ ગામે તળાવ નજીકથી વસાવા પરિવારની સગીરાનો મૃતદેહ…

ભરૂચ: લગ્ન ન થતાં સિતપોણના યુવાને ફાંસો ખાઇ કરી આત્મહત્યા

ભરૂચ તાલુકાના સીતપોણ ગામના ઍક યુવકે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલ ભાઈ છીતુભાઈ વસાવા ઉ. વ. ૨૯ પોતાના…

સુરત: પાંડેસરાના વડોદ ગામેથી ગુમ અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ પણ આચરાયું હોવાનું P.Mમાં આવ્યું બહાર

સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતમાં પાંડેસરાના…

error: