Satya Tv News

Category: ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ આયુષ્માન યોજનાના નિયમોમાં ફેરફાર, આ વસ્તુ ફરજિયાત;

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ સરકારે આયુષ્યમાન યોજનાને લઇ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્માન યોજના માટેના નિયમોમાં…

અંકલેશ્વર તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિ નગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેક પાસે આવેલ…

અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન પર કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા…

હવાલા કાંડથી ફરી રાજકોટ ધણધણ્યું, ‘30 લાખનું સોનું પડાવ્યું, આઘાતમાં પિતાએ કરી આત્મહત્યા;

રાજકોટ શહેરના એક સોનાના વેપારીએ પોલીસનો વ્યવસ્થિત ઉપયોગ કરી એક મોટા તોડકાંડને અંજામ આપ્યાના આક્ષેપ છે. જેમાં આક્ષેપિત પોલીસકર્મીઓએ સોનાનું કામ કરતા પિતા-પુત્રને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગયા અને સોનું…

પાટણ જિલ્લાના સિદ્ધપુર એસટી ડેપોમાં બસના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત, બસ રિવર્સ લેવા જતા બની ઘટના;

સિદ્ધપુર એસટી ડેપોમાં બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે જેને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બસ રિવર્સ લેવા જતા સમયે વૃદ્ધ બસના પાછળના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત…

અમદાવાદના બોપલ વિસ્તારમાં ઇસ્કોન પ્લેટીનિયમમાં મોડી રાત્રે આગ લાગતા એક મહિલાનું મોત;

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટીનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી જેમાં એક મહિલાનું મોત થયું છે. ઇસ્કોન પ્લેટીનિયમના આઠમાં માળ પર આગ લાગી હતી જે 20માં માળ સુધી આગ…

ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત… CBSEએ અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નમાં કર્યો મોટો ફેરફાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં…

અમદાવાદના ખ્યાતિ કાંડમાં પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરોની ધરપકડ;

અમદાવાદમાં ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલઃ આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. રૂપિયા…

માનેલી દીકરીની જીદથી કંટાળી વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ આપઘાત કર્યો;

નામાંકિત વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ ગત 8 નવેમ્બરની સાંજે પોતાની બંદુકથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.…

હિંમતનગરના ગણવા ગામમાં પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ;

હિંમતનગરના ગણવા ગામે પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાલુકાના ગણવા ગામે મુકેશ નાનજીભાઈ ધ્રાંગીએ તેમના 3 બાળકોને ઝેરી દવા પીવડાવીને…

error: