24 કલાકમાં દેશમાં 501 લોકોના મોત, ગુજરાતમાં કેસ વધતા સરકાર ચિંતામાં
બીજી લહેર દરમિયાન ભારતમાં હાહાકાર મચાવનારા કોરોનાના કેસના આંકડા હવે ફરી ડરાવવા માંડ્યા છે. દિવાળીના તહેવારોમાં ભીડ ભાડ બાદ ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વધ્યા છે અને…
બીજી લહેર દરમિયાન ભારતમાં હાહાકાર મચાવનારા કોરોનાના કેસના આંકડા હવે ફરી ડરાવવા માંડ્યા છે. દિવાળીના તહેવારોમાં ભીડ ભાડ બાદ ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વધ્યા છે અને…
નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧મી તારીખે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય…
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ કતોપોર બજાર, ગાંધી બજાર ચોક, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરની હાલત દયનિય બનતા આખરે ભરૂચ કતોપોર બજાર વેપારી એસોસિએશન…
માંચ વરેડિયા વચ્ચે અજાણ્યા વાહને રેટ સ્નેક (ધામણ) સાપને અડફેટે લેતા તેને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના માંચ…
સુરત શહેર ક્રાઇમબ્રાંન્ચે ફોરવ્હીલરમાં આવી શહેર વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસે રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. સુરત શહેર ખાતે…
દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના 3 લોકોનાં…
ભરૂચ જિલ્લા ઉદાહરણરૂપી કાર્યક્રમો યોજવા જણાવતાં કલેક્ટર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮ મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમિયાન જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ કાર્યક્રમ અન્વયે તુષાર સુમેરાના…
અંકલેશ્વર-ભરૂચના મુખ્ય માર્ગ ઉપર બાઇક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વર-ભરૂચ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે બુલેટ નં. GJ-16-BL-4001 અને હિરો હોંન્ડા સ્પ્લેન્ડર GJ-16-AQ-4133…
ઓલપાડ ના કીમ ખાતે આવેલ સમૂહ વસાહતમાં છઠ્ઠ પુંજાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતમાં દિવાળી કરતાં વધુ મહત્વ છઠ્ઠ પૂજા નું હોય છે. ત્યારે વર્ષો થી પોતાની માતૃભૂમિ…
સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લા પત્રકાર સંઘ કલ્યાણ નીધી ના લાભાર્થે રામ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પત્રકાર સંઘ ના પ્રમુખ…