Satya Tv News

Category: વડોદરા

વડોદરાના મકરપુરા મારુતિ કટારીયા શોરૂમમાં લાગી ભીષણ આગ.

મારુતિ કટારીયા લાગી ભીષણ આગ.આગ લાગતા અફરા તફરીનો માહોલઆઠ થી દસ ગાડીઓ ધટના સ્થળે વડોદરા શહેરનાં મકરપુરા મારુતિ કટારીયા શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરના…

પરષોત્તમ રૂપાલા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ

પરષોત્તમ રુપાલા ના વિરોધ વચ્ચે વડોદરામાં રુપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક મળવા જઇ રહી છે. મહત્વનુંછે કે, પરષોત્તમ રુપાલાનો રાજકોટ બેઠકથી વિરોધ થતા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડતા પાટીદારોની…

વડોદરામાં રિક્ષાચાલકે બિલ્ડિંગના દાદરે યુવતી પર દુષ્કર્મ આચર્યું, પોલીએ આરોપીની કરી ધરપકડ

વડોદરા શહેરની એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતી મૂળ રાજસ્થાનની 39 વર્ષીય યુવતી સાથે સાયબર ફ્રોડ થયું હતું. જેથી યુવતીએ 1930 નંબર ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી…

હોળીના કારણે સતત 3 દિવસ બેંકો બંધ રહેશે

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…

વાઘોડિયામાં પ્રેમી સાથે રંગરેલિયા માટે પ્રેમિકાએ 7 વર્ષની બાળકી સાથે કર્યું ચોંકાવનારું કામ

વાઘોડિયા રોડ પર પ્રેમીને મળવા માટે મહિલા નિર્દયતાથી પોતાની 7 વર્ષની માસુમ દીકરીને માર મારીને રૂમમાં પૂરી દેતી હતી. જોકે આ વાતની જાણ બાળકીએ પિતાને કરી ત્યારે પિતા ચોંકી ગયા…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

વડોદરા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરમાંથી 1.39 કરોડ મળ્યા

ભારતીય મહિલા ક્રિકેટના હતા કોચકોચના ઘરમાંથી 1.39 કરોડ મળ્યા1.39 કરોડ રૂપિયા SOG પોલીસે કર્યાં જપ્ત વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરમાંથી 1.39…

વડોદરા 28 વર્ષીય યુવકનો મૃતદેહ સાથે રિવોલ્વર મળી આવતા રહસ્ય ઘેરાયું

ગુમ થયેલા યુવકની લાશ મળીશકાસ્પદ હાલતમાં લાશ મળીસ્યુસાઈડ કરી હોવાનું અનુમાન વડોદરામાં નંદેશરી મીની નદી પાસે અવાવરી જગ્યા પરથી ગુમ થયેલા 28 વર્ષીય યુવકનો મૃતદેહ સાથે રિવોલ્વર મળી આવતા રહસ્ય…

ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્તબાદ વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, નવાપુરા પોલીસે સ્ટેશન બહાર વિરુદ્ધ કરતા લોકોપર ટોળાએ કર્યો પથ્થર મારો;

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે હું મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવું છું. તેમજ…

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું મારા પર થઈ રહેલા આક્ષેપો ખોટા છે, કુશ પટેલને હું છોડાવવા નહીં, મળવા ગઇ હતી;

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, મારા પર થઇ રહેલા આરોપ ખોયા છે, હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી. કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ…

error: