Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રકના અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત;

અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રીન્કુસિંહ મુનેન્દ્રપ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ ૫૫ વર્ષીય નાના કૃષ્ણપાલસિંઘ ગંગાસિંઘ કુસવાહા સાથે બાઈક લઇ અંદાડાથી ટાઈલ્સ ફીટીંગનું કામ પૂર્ણ કરી…

એક જ દિવસમાં આટલો ઘટી ગયો સોનાનો ભાવ જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ;

વાયદા બજાર MCX ની વાત કરીએ તો મંગળવારે સોનું 0.02 ટકા કે 17 રૂપિયાના ઘટાડા સાથે 75,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું જે ગત કારોબારી સત્રમાં…

ગુનામાં ફરાર ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત સહિત અન્ય બે આરોપીની ધરપકડ;

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્ત્વની માહિતી મળી હતી અને તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન…

સુરતના બેગમપુરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 55 વર્ષીય ગુલામ ખ્વાજાએ ઝેર પી કર્યો આપઘાત;

બેગમપુરા રહેમત મંજીલ ખાતે રહેતા 55 વર્ષીય ગુલામ ખ્વાજામીયા ઈસ્માઈલ શેખ આધાર કાર્ડ અને પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરતા હતા. પંદર દિવસ પહેલા તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો…

ચોટીલા-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 સગી દેરાણી જેઠાણીના મોત15 ઘાયલ;

ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાનની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી…

મનસુખ વસાવા: નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનના કારસમાં ભરૂચ-નર્મદા અને વડોદરા કલેક્ટર સાથે રેત માફિયાનો “વહીવટ’;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિસીયલ પેજ પર મુકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યાં છે.તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની…

ભરૂચના ઉમલ્લા નજીક ડમ્પર ચાલકે TRB જવાનને અડફેટ લેતાં ઘટના સ્થળે જ TRB જવાનનું મોત;

ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા TRB માં ફરજ બજાવતો હતો.ગતરોજ રાત્રીના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પુર પડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર TRB જવાનને અડફેટમાં લેતાં સુમિત…

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું હવે કોણ બનશે નવા મુખ્યમંત્રી.?

એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા.મહારાષ્ટ્રમાં ભાજપે સૌથી મોટી જીત મેળવી છે. 288 વિધાનસભા બેઠકમાંથી ભાજપે…

સુરતના ખટોદરામાં જમવા મુદ્દે ઝઘડો કરી દીકરાએ 85 વર્ષની માતાને માથામાં મારી કરી હત્યા;

મૂળ ઓડિશાના વતની 85 વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો. પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ;

ગવર્નર શક્તિકાંત દાસને છાતીમાં દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, તે હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે જેઓ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.ગવર્નર દાસની તબિયતને…

error: