Satya Tv News

Category: મુખ્ય સમાચાર

શિનોર મામલતદાર ખાતે ઓનલાઈન સેવા ઠપ્પ થતાં,ધક્કા ખાવાનો વારો આવતાં અરજદારોમાં ભારે રોષ

શિનોર મામલતદાર કચેરી ખાતે ઓનલાઈન સેવા ઠપ્પ થતાં શિનોર સહિતના અન્ય ગામોમાંથી આવતાં અરજદારોને ધક્કા ખાવાનો વારો આવતાં અરજદારોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. શિનોર તાલુકા મામલતદાર કચેરી ખાતે…

ઓલપાડના કુદસદ મુન્નામાં ગટરના પાણીમાં પથ્થર મૂકી બાળકો જીવના ઝોખમે આંગણવાડીમાં જવા મજબુર

સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કુદસદ મુન્ના એજન્સી મા આવેલ આંગણવાડી ની આજુબાજુ માં ગટર ના પાણી માં પથ્થર મૂકી બાળકો જીવના ઝોખમે આંગણવાડી માં જવા મજબુર બન્યા છે કુદસદ ગામના…

અંકલેશ્વર : હાઇવે ATM ચોરીનો થયો પર્દાફાર્શ, હરિયાણાની ગેંગને ઝડપવા ભરૂચ LCB પોલીસને મળી મોટી સફળતા,

અંકલેશ્વર પાનોલી વચ્ચે થયેલી એટીએમ મશીનની ચોરી સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસને સફળતાની પ્રથમ કડી હાથ લાગી છે. જેમાં ભરૂચ એલસીબી પોલીસે હરીયાણી ગેંગના એક સાગરીતને ઝડપી પાડી કાયદેદારની કાર્યવાહી હાથ…

અંકલેશ્વર : સેશન્સ કોર્ટેનો મહત્વપૂર્ણ ચુકાદો,પ્રેમસબંધમાં બીજા લગ્ન, દુષ્કર્મ અને એટ્રોસિટીમાં આરોપીને નિર્દોષ જાહેર કરાયો

અંકલેશ્વરની સેશન્સ કોર્ટે પ્રેમસબંધમાં બીજા લગ્ન કરી દુષ્કર્મ તેમજ એટ્રોસિટી કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. મૂળ ભરૂચ ખાતે રહેતો ચિરાગ નટવરભાઈ સોલંકીએ પોતે પરિણીત હોવા છતાં ઝઘડિયાના એક…

ડભોઈ નગર પાલિકાની નિષ્ફળતા અને અણઘડ વહીવટ સામે નગરજનો માં આક્રોશ

ડભોઇ વોર્ડ નં ૪ રેલવે નવાપુરા વિસ્તાર ના રહીશો દ્વારા સ્વ ખર્ચે ગટરો સાફ કરાવવા મજબુર બનતા ડભોઈ નગર પાલિકાની નિષ્ફળતા અને અણઘડ વહીવટ સામે નગર જનો માં આક્રોશ જોવા…

અંકલેશ્વર : મીરાંનગર બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમ દ્વારા અજાણ્યા ઈસમની કરાય કરપીણ હત્યા, જુવો વધુ

અંકલેશ્વર તાલુકાના સાંરગપુર ગામની મીરાંનગર સોસાયટીની બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે વિભાગીય પોલીસ વડા સહીત GIDC પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી…

15 દિવસમાં બીજી હત્યા : સાબરમતી વિસ્તારમાં હત્યારાએ ઘરમાં ઘુસી વૃદ્ધનું ગળું કાપ્યું, લોહીના ખાબોચિયા ભરાયા

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘુસી ગળે છરી મારીને ક્રુર હત્યા કરી છે. ત્યારબાદ ઘરમાંથી સોનાની ચેઈન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ…

ભારતના આ રેલવે સ્ટેશન પર જવા માટે જોઈએ પાકિસ્તાનના વિઝા, એમ જ પહોંચી ગયા તો જેલમાં જવાનો વારો આવશે

તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ બીજા દેશમાં જઈએ તો તેના માટે વિઝાની જરૂર પડે છે. વિઝા વગર તમે ભૂલેચૂકે કોઈ દેશમાં પ્રવેશી શકો નહીં. પરંતુ જો આપણા જ દેશમાં…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 6 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામેથી મળ્યો.

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી છ દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી શંકા કુશંકા વચ્ચે…

કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગ ફાટી નીકળતા મંદિરમાં ફસાઇ ગયેલા પૂજારીનો આબાદ બચાવ…

error: