ભારતમાં ખુલી એશિયાની સૌથી મોટી ફેસબુકની ઓફિસ, જાણો ક્યા શહેરમાં
META એ ભારતના આ શહેરમાં પોતાની એશિયાની પહેલી ઓફિસ ખોલી છે. જે સ્ટેન્ડ એલોન ફેસિલિટી સાથે આવે છે. અને ઘણી સારી સુવિધાઓ ધરાવે છે. Facebook આઈએનએસી INAC નું તાજેતરમાં Meta…
META એ ભારતના આ શહેરમાં પોતાની એશિયાની પહેલી ઓફિસ ખોલી છે. જે સ્ટેન્ડ એલોન ફેસિલિટી સાથે આવે છે. અને ઘણી સારી સુવિધાઓ ધરાવે છે. Facebook આઈએનએસી INAC નું તાજેતરમાં Meta…
પત્ની મધુલિકા સહિત 13ના મોતકુન્નુર4 મિનિટ પહેલાસરકારે તપાસના આદેશ આપ્યારાજનાથ સિંહ દિલ્હીમાં CDSના પરિવારને મળ્યાગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હોસ્પિટલમાંઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન…
તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ…
ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા.જેનો જવાબ ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ એ આપ્યો હતો સાંસદ મનસુખભાઈએ પોતાના…
તમિલનાડુના કુન્નુરમાં સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. સેનાના કુલ 9 જેટલા અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હોવાની માહિતી મળી રહી છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત મોટા ચાર અધિકારીઓ…
વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ…
અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતીભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ…
ભારતીય આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીસ અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આગામી પાંચ વર્ષ દરમિયાન નોકરીની તક આપશે. જેમાંથી લગભગ બે હજાર લોકોને આગામી…
માઇક્રોબાયોલોજી વિભાગના તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઓટીમાં અત્યંત ચેપી બેક્ટેરિયા હાજર હતા જે માત્ર 2 દિવસમાં માનવ આંખને નષ્ટ કરી શકે છે બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલ માં મોતિયાના…
આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…