Satya Tv News

Month: November 2021

સુરત: પાંડેસરાના વડોદ ગામેથી ગુમ અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ પણ આચરાયું હોવાનું P.Mમાં આવ્યું બહાર

સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતમાં પાંડેસરાના…

જંબુસર વેડજમાં ગેંગ રેપ થયાની ફરીયાદના પગલે ચકચાર, બે ઝડપાયા

જંબુસર તાલુકા ના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેંગ રેપ અંગે ની ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકા ના એક ગામના ના એક મહિલા સાથે વેડચ…

આમોદ: શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવાથી અંબાજી જવા થયો રવાના

શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ ના બુવાથી અંબાજી ના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીઑ: શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર…

ભરૂચ: નીજ ફાઉન્ડેશન તરફથી સ્લમ વિસ્તારમાં મીઠાઇ અને રમકડાં અપાયા

દિવાળીના તહેવારોની ઉજવની અંતર્ગત નીજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જરૂરીયાત મંદ કુટુંબોને મીઠાઇનું વિતરણ કરાયું હતું. દિવાળીના તહેવારની ઉજવણી અંતર્ગત નીજ ફાઉન્ડેશન તરફથી ભરૂચ શહેરમાં સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદકુટુંબો તથા વાલીયા…

અંકલેશ્વર સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીમાં ઘરમાંથી સાપ નીકળતા પરિવારમાં દોડધામ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં ઇન્ડિયન રેટ નામક સાપ દેખાદેતા નાશભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વરના સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં અચાનક સાપ દેખાદેતા…

અંકલેશ્વર ઉત્તરભારતીય સમુદાયના વિશેષ પર્વ છટ્ઠ પૂજાની તૈયારીઓ કરાય શરુ

અંકલેશ્વર સહીત જિલ્લાભરમાં સૂર્ય દેવની વિશેષ પૂજા કરવાનુ વિધાન છે. આવો જ એક પર્વ એટલે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સહીત તાલુકા…

દહેજ :જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ આગચંપી કરી કર્યો આપઘાતનો પ્રયાસ

દહેજના પાણીયાદર ગામ ખાતે જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. દહેજના પાણીયાદર ગામના ઊંડા ફળિયામાં રહેતી પરિણીતાના લગ્ન ગત…

ભરૂચ ગામોની ખેતીને ભૂંડોના ત્રાસથી ઊભા પાકને નુક્સાન, જુવો ખેડૂતોએ કેવા કર્યા આક્ષેપ

ભરૂચ તાલુકાના હિંગલ્લા, હલદર, કુવાદર, ત્રાલસા કોઠી, પરીએજ તેમજ બોરી વિગેરે ગામોમાં ખેતરમાં ભૂંડોના ત્રાસથી ઊભા પાકને નુક્સાન થયાના જગતના તાત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ભરૂચ તાલુકાના હિંગલ્લા. સીતપોણ,…

ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા 7 નવેમ્બરના દિનને ગૌ પૂજા કરી વિશ્વ્ નોટરી દિવસની ઉજવણી કરાઈ.

ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી વિશ્વ નોટરી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ્ નોટરી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ…

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ખુદ પેટ્રોકેમિકલમંત્રી પોતે પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. ડીઝલ…

error: