Satya Tv News

Month: December 2021

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, બિપિન રાવતને હોસ્પિટલ લઇ જવાયા

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. સેનાના કુલ 9 જેટલા અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હોવાની માહિતી મળી રહી છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત મોટા ચાર અધિકારીઓ…

વડોદરા : સાવલી નગર ની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના બનાવમાં વિધર્મી યુવકના 8 દિવસના રિમાન્ડ

વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ…

રાજકોટમાં 3.4ની તિવ્રતાના ભૂકંપથી વહેલી સવારે ધરા ધ્રુજી, ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે. આજે વહેલી સવારે ગોંડલની આસપાસ ભૂકંપનાં આંચકા અનુભવાયાની માહિતી સામે…

અંકલેશ્વર :ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન

અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતીભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ…

આમોદ તાલુકાના કોલવણા ગામને પૂનઃસમરસ ગ્રામ પંચાયત જાહેર કરાઇ

૧૯૮૯મા છેલ્લી ગામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી પત્રકાર ઝફર ગડીમલ બિનહરીફ સરપંચ નિયુક્ત કરાયા આમોદ તાલુકાના કોલવણા ગામે ગ્રામજનો અને વડીલોએ અભૂતપૂર્વ દુરંદેશી અને સામાજિક સૌહાર્દ નું ઉત્તમ ઉદાહરણ પુરૂ…

અંકલેશ્વર: ઓ.એન.જી.સી વેલ સાઈડ ઉપરથી જીવદયા પ્રેમીએ કોબ્રાનું કર્યું રેસ્ક્યુ

અંકલેશ્વર તાલુકાના મોતવણગામ નજીક આવેલ ઓએનજીસી ની વેલ સાઈટ ઉપર બ્રાઉન કોબ્રા ઘુસી ગયો હતો. જેને અંકલેશ્વરના જીવદયાપ્રેમી કાર્યકર્તાઓએ રેસ્ક્યું કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના મોતવણગામ ખાતે આવેલ ઓએનજીસીની વેલ સાઇટના…

ભરૂચ: શહેરના વિવિધ વોર્ડમાં નગર પાલિકા પ્રમુખના હસ્તે રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14 માંથી નાણાપંચની ગ્રાન્ટમાંથી ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચ શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત…

અંકલેશ્વર : શહેર તાલુકામાં કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરાયો, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જોડાયા

અંકલેશ્વર શહેર તાલુકા ખાતે કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી…

અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે આ ભારતીય કંપની

ભારતીય આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીસ અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આગામી પાંચ વર્ષ દરમિયાન નોકરીની તક આપશે. જેમાંથી લગભગ બે હજાર લોકોને આગામી…

ઓમિક્રોનને લઈને SMC એલર્ટ: સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે લાગુ રહેશે કડક નિયમ

દેશમાં વધતાઓમિક્રોનને કેસ વચ્ચે સુરત નગરપાલિકા એલર્ટ થઇ ગયું છે. સુરત પાલિકા વેકશિનને લઈ કડક અમલીકરણના મૂડમાં છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન વધે તે માટે સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે તેમના વાલીઓનું રસીનું…

error: