Satya Tv News

Month: May 2025

ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ

આજ રોજ એકતાનગર ખાતે આયોજિત સૂચિત રેલી અને આવેદન નાં કાર્યક્રમને તંત્રએ ગેરકાયદેસર જણાવી હોઈ ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આજે સવારે…

ભાજપ મહિલા કાર્યકરની આશાવર્કર દીકરી પર હુમલો:યુવકે આંખમાં મરચું નાખી કપડાં ફાડ્યા, ઢોર માર મારતા મહિલાના મોઢા પર ગંભીર ઇજા; દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ

વડોદરા જિલ્લામાં ભાજપા મહિલા કાર્યકરની આશાવર્કર દીકરીની આંખમાં એક યુવાને મરચું નાંખી માર માર્યો હતો. આજે યુવતી આરોગ્ય સેન્ટર ઉપર આયોજીત મમતા દિવસ કાર્યક્રમમાં ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન…

વાગરામાં સોનાની લૂંટ કરનાર લૂંટારુને પોલીસે ગણતરી ના કલાકોમાં ઝડપી લીધો

વાગરા પોલીસે રાત દિવસ એક કરી ગુનેગારને ઝડપી પાડ્યો આમોદ ના રોઝા ટંકારીયાથી આરોપી ને ઝડપી લીધો દશ લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગ માં હારી જતા લૂંટનો પ્લાન ઘડ્યો…

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ…

ભરૂચ દૂધધારા ડેરી ભ્રષ્ટાચાર કેસમાં મોટો ખુલાસો: ચેરમેન ઘનશ્યામ પટેલને 76(બી) હેઠળ નોટિસ, સહકારી ક્ષેત્રમાં હડકંપ

ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલને રાજ્યના રજીસ્ટ્રાર દ્વારા સહકારી કાયદાના કલમ 76(બી) હેઠળ નોટિસ ફટકારાતા રાજ્યભરમાં સહકારી માળખામાં ભારે હડકંપ મચી ગયો છે. આ કાર્યવાહી બાદ ઘનશ્યામ પટેલ સહિત…

ઇનરેકા સંસ્થાન-દેડીયાપાડા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ નર્મદા દ્વારા પ્રાકૃતિક કૃષિની પાંચ દિવસીય તાલીમ યોજાઈ

તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ વિવિધ વિષયોને આવરી લઈ નોન મિશન કલસ્ટરના કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનને પ્રોત્સાહિત કરાયાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, નર્મદા દ્વારા નેશનલ મિશન ઓન…

શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરતી નેત્રંગ તાલુકાની આદિવાસી દીકરી ધ્વનિ વસાવા;

ધોરણ 10 CBSE ના પરિણામમાં આદિવાસી વિદ્યાર્થિની ઝળકી; ધો.10 CBSE ના પરિણામ માં 92.80% સાથે ઉતીર્ણ થતાં આદિવાસી સમાજ અને ભરૂચ જિલ્લા ને ગૌરવ અપાવ્યું; નેત્રંગ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી…

ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી:આરોપીની અટકાયત

https://www.instagram.com/reel/DJqwW-VoRXh/?igsh=MW4ydjl0dHZxd2Z1cg== ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બેવાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે…

અંકલેશ્વર સબજેલમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન : 100 જેટલા કેદીઓના આરોગ્યની તપાસ

અંકલેશ્વર સબજેલમાં કરાયુ આયોજન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ કેદીઓના આરોગ્યની કરાય તપાસ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેમ્પ યોજાયો સબજેલના અધિકારીઓ રહ્યા હાજરઅંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી…

error: