Satya Tv News

Tag: BHARUCH AAP

22-23 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવશે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ આપી અગત્યની જાણકારી22 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ…

મહેસાણા : અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર: “મારું નામ લેવાની પણ હિંમત નથી” – અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે.મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ…

રાજકરણ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં BTP અને AAP મળીને ચૂંટણી લડે તેવા સંકેત, તો ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા

2022ની ચૂંટણી પેહલાં બીટીપી-આપની યુતિથી રાજ્યમાં નવા સમીકરણો રચાઈ શકે ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા પારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસે સહમતી આપી હતી ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા…

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ,૫ હજાર સરકારી કર્મીઓ ૪૧૩ ગ્રામ પંચાયતમાં બજાવશે ફરજ

ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.ભરૂચ જીલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા…

અંકલેશ્વર તાલુકાની ૪૩ ગ્રામ પંચાયતમાંથી ૮૩૮ ઉમેદવારો મેદાનમાં : ૩ ગ્રામ પંચાયતો સમરસ થઈ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.અંકલેશ્વર…

ભરૂચ જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્યના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ

ભરૂચ શહેર અને જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ કરાયો છે ભરૂચ શહેર અને જિલ્લામાંથી યુવા પ્રતિભાઓને બેસ્ટ ક્રિકેટ કોચીંગ મળી…

ભરૂચ : જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું કરવામાં આવ્યું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી આવનાર સમય માં યોજાનાર હોય દરેક પક્ષઓ પોતાની…

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો,13 વિભાગની 56 સેવાઓનો લોકોએ લાભ લીધો

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉમરાજ ગામ સહિત દશાન,વેરવાડા,દહેગામ,ચૌલાદ,કુરલા,કુકરવાડા,દેત્રાલ ગામના લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારના…

ભરૂચના દેત્રાલ ગામે ભાજપના તાલુકા મહામંત્રીએ મંદિરની જમીન પર પોતાનું મકાન ઉભુ કર્યું હોવાના ગ્રામજનોના આક્ષેપ

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે ભાજપના તાલુકા મહામંત્રી ગજનન્દ મહંતએ રામજી મંદિર દૂર કરી મંદિરની જમીન પર પોતાનું મકાન ઉભુ કરી દીધું હોવાના ગ્રામજનોનો આક્ષેપ સાથે ગ્રામજનો અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે…

ભરૂચ : પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયો ભાજપનો સ્નેહમિલન સમારંભ, કોંગ્રેસમાં થયું ભંગાણ જુવો વધુ

ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહ્યા આશરે 50કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યોં વટારીયા ગણેશ સુગરના…

error: