Satya Tv News

Tag: BHARUCH

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું.

ભરૂચ અંતર્ગત પશુપાલન પ્રભાગ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર* ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું.* ઝઘડિયા કક્ષાનું પ્રથમ સ્થાન નું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ એનાયત…

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા 2021 ના વર્ષમાં બની લોકોની જીવન સંજીવની

વર્ષ ૨૦૨૧ ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈપ્રેગ્નન્સી ને લગતી 9532 ઈમરજન્સી, માર્ગ અકસ્માત ને લગતી 1697ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજરે આપી જાણકારી ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા…

આમોદ :કાંકરિયા ધર્માંતરણ કેસમાં પાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ,નહીં ઝડપાય તો કરવામાં આવશે મિલકત જપ્તી

આરોપીઓ નહીં ઝડપાય તો મિલકત જપ્તી કરવામાં આવશે ભરૂચ પોલીસે આરોપીની શોધખોળ આરંભી આમોદના કાંકરિયા ધર્માંતરણ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ…

ભરૂચના વાલિયાપિતા પુત્રની દાદાગીરી સામે ચમારિયા ધોળ ગામનાં રહીશોએ કલેકટરને આવેદનપત્ર

ગ્રામ પંચાયતની ચૂંટણી ની અદાવત માં હુમલાનો આક્ષેપ.ચમારીયા ગ્રામજનોને ન્યાય અપાવવા કરી માંગણી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારીયા ધોળ ગામે પિતા પુત્ર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકશાહી પરંપરાનું દમનકારી પ્રવૃતિથી…

ભરૂચ : હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમો વિરોધના ઉશ્કેરણીજનક ભાષણો વિરુદ્ધમાં ભરૂચ મુસ્લિમ સમાજનુ આવેદનપત્ર

ભરૂચ મુસ્લિમ સમાજે આપ્યું જિલ્લા કલેકટરને આવેદનપત્ર હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરીજનક ભાષણ મામલે આવેદનપત્ર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી રાષ્ટ્રપતિ ને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર…

અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાં મોબાઈલ ઝૂટવી ફરાર થઈ ગયેલ ગઠિયાની ધરપકડ

14 હજારનો મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી થઈ ગયો ફરારગઠિયા એઝાઝ બિલાલ શાહને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાંથી રાહદારીનો મોબાઈલ ઝૂટવી ફરાર થઈ…

વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા

તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકો હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાયા ઉદ્યોગીક નગરી કહેવતા ભરૂચ જિલ્લામાં વિદેશથી…

તિલવાડામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર હોમગાર્ડ જવાનના પરિવારને આર્થિક સહાય અપાઈ

નર્મદા જિલ્લાના તિલવાડામાં હોમગાર્ડ ની ફરજ બજાવતાં જવાન ગણપત મણિલાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પામ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહનાં સરાહનીય પ્રયાસોને પગલે આજે આ પરિવારને 5 લાખની આર્થિક સહાયની…

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું આયોજન

ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળા ખાતે તારીખ 27/12/…

અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એર સ્ટ્રીપ શરૂ થવાની કામગીરીનો ધમધમાટ

એરસ્ટ્રીપ માટેની ભરૂચ જિલ્લાની ત્રણ દાયકાની પ્રતીક્ષાનો આગામી દિવસોમાં અંતવિધાનસભાની જાહેર હિસાબ સમિતિની મુલાકાત બાદ તે દિશામાં કામગીરીનો પ્રારંભ ઔધોગિક દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જિલ્લાની લાંબા સમયની પ્રતીક્ષા બાદ એર સ્ટ્રીપની…

error: