Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : અખિલ ભારત સહકાર સપ્તાહનો સમાપન સમારોહ આમોદ ખાતે યોજાયો

ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહનો સમાપન સમારોહ આમોદ એપીએમસી ખાતે યોજાયો હતો. જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમાપન સમારોહમાં જિલ્લા સહકારી સંઘના મંત્રી…

ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝઘડિયાના ઉમલ્લા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે એક ઇસમને અટકાયત કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી સ્ટેટ મોનીટરીંગ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારુ…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 7 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ હત્યા કરાય હોવાનું બહાર આવતા ચકચાર

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી 7 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં કિશોરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ…

ભરૂચ : અંકલેશ્વર સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે છેડતીનો મામલો, આચાર્યનો સોસાઈટ નોટ સાથે મળી આવ્યો મૃતદેહ

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં…

ભરૂચ : કસક ગુરૂ દ્વારા ખાતે ગુરૂનાનક દેવજીની જન્મજ્યંતીની કરાય ઉજવણી

આજે તહેવારોનો ત્રિવેણી સંગમ દેવદિવાળી,કાર્તિક પૂર્ણિમા, તેમજ લોકોને પ્રેમ, એકતા, સમાનતા, ભાઈચારો અને આધ્યાત્મિક પ્રકાશનો સંદેશ આપનાર ગુરૂનાનક દેવજીનો જન્મદિવસ ભરૂચ શહેર જિલ્લાના ગુરુદ્વારાઓમા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનાં…

નેત્રંગ: વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહેલા આયુર્વેદિક દવાખાનાની વિશાળ જગ્યા ઉપર એસ.ટી બસ સ્ટેન્ડના નિર્માણ તેવી માંગ

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના દિવ્યાંગકુમાર મિસ્ત્રીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પરિવહન મંત્રી પુણઁશભાઇ મોદીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે સન્ ૨૦૧૨ ની સાલમાં ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા…

ભરૂચ :રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે

2022 ની ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ આળસ મરડીને બેઠી થઇ છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે આવ્યા હતા.અને સદસ્યતા અભિયાન…

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ…

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં 15 સ્થળે મેગા વેક્સિનેશન પ્રોગ્રામ યોજાયો

ભરૂચ શહેરમાં મેગા વેકશીનેશન દ્રાઈવ યોજાઈ હતી જેમાં 15 સ્થળોએ વેક્સિન આપવામાં આવી હતી, કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે કોરોના સામે રક્ષણ આપતી…

ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી વરસાદ

ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો અને શિયાળુ સીઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું…

error: