Satya Tv News

Tag: gujarat

ઓક્ટોબરમાં બેંકો 15 દિવસ રહેશે બંધ જાણો સંપૂર્ણ લિસ્ટ;

ભારતીય રિઝર્વ બેંકે આગામી મહિના એટલે કે ઓક્ટોબર 2024 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે ઓક્ટોબરમાં બાકી રહેલા કામ માટે બ્રાન્ચમાં જતા પહેલા…

છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓ થયા પાણી-પાણી, ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે;

134 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાંમાં નોંધાયો છે.. વડોદરામા 4 ઇંચ અને વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પોણાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.તાલાળા,…

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાઈ રજા;

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ અમદાવાદની સ્કૂલો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાઈ…

શું નવુ વર્ષ આવતા સુધીમાં સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી જશે.? જાણો લેટેસ્ટ રેટ;

નવરાત્રિ અને દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતાં સોનાની માગ વધી છે.…

સુરતમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ, ડ્રાઇવરે પુત્રને મારી નાખવાની આપી ધમકી;

ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેમાં લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ 15 સપ્ટેમ્બરના રોજ મહિલા…

વડોદરાની MS યુનિ.માં સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત;

વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ લીધો છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે…

ગુજરાતનો નકશો બદલાશે બનશે 3 નવા જિલ્લા, 33 થી 36 જિલ્લા થશે;

સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર,…

અંકલેશ્વરમાં નહેરમાં ગાબડું સોસાયટીઓમાં કેમિકલયુક્ત પાણીની ફરિયાદ;

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રાજપીપલા ચોકડી પાસે આવેલી નહેરમાં ગાબડું પડતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. નહેર નજીકની સોસાયટીઓમાં લીલા કલરનું પાણી ભરાતા રહીશો દ્વારા કેમિકલ યુક્ત પાણીની ફરિયાદ ઉઠવામાં આવી…

બોરસદની કોર્ટે શાળાની શિક્ષિકાને ફટકારી એક વર્ષની જેલની સજા, શું છે કારણ જાણો;

બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં ઘટના બની હતી. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યો હતો. શિક્ષિકા સંગીતા પઢીયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં વિદ્યાર્થિનીના પરિવારે ફરિયાદ દાખલ…

અમરેલીના મિતિયાળામાં શિક્ષકની બદલી વેળાએ ઘોડે બેસાડી ‘રઘુ રમકડું’ને અપાઇ વિદાય;

અમરેલીનાં મિતિયાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રાઘવ કટકીયા ઉર્ફે રધુ રમકડાની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગ્રામજનોએ શિક્ષકને ધોડા પર બેસાડી વિદાય આપી હતી.…

error: