Satya Tv News

Tag: GUJRAT

અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે

અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, 1 ઓગસ્ટથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે, https://www.instagram.com/reel/C-KGW7CgLg7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ…

આમોદ ની ઢાઢર નદી નાં પાણી નાં ચાલું પ્રવાહ માં લાકડા વીણતાં કેટલાંક શ્રમજીવીઓ નજરે પડ્યાં

આમોદ ની ઢાઢર નદી બે કાંઠે વહી રહી હતી જેના કારણે આગરથી તણાઈ આવેલાં લાકડા ન્હારી વેલનાં કારણે અટકી પડ્યા હતા જેને વીણવા કેટલાંક શ્રમજીવીઓ પોતાનુ પેત્યું રડવા નદીનાં પાણીનાં…

વિલાયત ની જુબીલન્ટ કંપનીમાંથી કેટાલિસ્ટ પાવડર ચોરીમાં વાગરા પોલીસે વધુ સાત આરોપી ને ઝડપી પાડ્યા

ધરપકડ નો કુલ આંક ૧૪ પર પહોંચ્યો જ્યારે એક આરોપી વોન્ટેડ ચોરી પ્રકરણમાં કુલ ૧૪ આરોપીઓ ઝડપાયા ; ૧૮ લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે લેવાયો ભરૂચ SOG માં ફરજ…

અમદાવાદની હૉટલમાંથી પકડાયુ મોટુ સેક્સ રેકેટ, વિદેશી યુવતીઓ સાથે એજન્ટો અને ગ્રાહકો પકડાયા

અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાજેતરમાં પોલીસની સીઆઇડી ક્રાઇમની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે જેમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદની 35 જેટલી હૉટલોમાંથી સેક્સ રેકેટ…

અમદાવાદ: 35 શાળાઓને શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ

ઉલ્લેખનીય છે, વિદ્યાર્થીઓને આર્થિક રીતે લાભ અપાવવા માટે સરકારે આ બંને યોજના જાહેર કરી છે. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓને કુલ 50 હજાર રૂપિયાની સહાય…

અંકલેશ્વરની સોનમ સોસાયટીમાં મીની સ્કુલ બસ પર વીજ વાયર પડ્યા બાદ આગ ફાટી નીકળી

https://www.instagram.com/reel/C-HW8uegVzW/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== રાજપીપળા ચોકડી નજીક સોસાયટીમાં બંધ પડેલી સ્કૂલ બસ પર વીજ વાયર પડતા સળગી ઊઠી મીની સ્કૂલ બસમાં આગ લાગતા સોસાયટીના રહેશોના ટોળા જામ્યા આગ લાગવાની ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસીના…

ભાભી પ્રેમલીલા ચાલુ રાખવા દબાણ કરી દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી

ગાંધીનગરના રાંધેજામાં ડિસેમ્બર-2023માં પરિણીતાના શંકાસ્પદ મોત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. મોટા ભાઈની ગેરહાજરીમાં દિયર-ભાભી પ્રણયના ફાગ ખેલતાં હતાં. જોકે, દિયરે અવૈધ પ્રેમસંબંધોનો અંત લાવવાનું મન બનાવી લેતાં ભાભીએ બળાત્કારના…

 અસામાજિક તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ

અસામાજિક તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ છે. અસામાજિક તત્વોએ આરોગ્ય પ્રધાનના ભાઇના મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા હજુ સુધી માત્ર બે આરોપી જ પકડવામાં આવ્યા. હજુ…

વરસાદી પાણી ના પ્રવાહમાં ખેંચાયેલા કંપની કર્મચારીને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે અને કંપની કંપની અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું ગત તારીખ ૨૪.૭.૨૪ ના રોજ ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબકયો હતો, ગણતરીના કલાકોમાં…

મહેસાણા: એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત

મહેસાણા: એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કડીની કરણનગર કેનાલમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતા અને બે પુત્રો કેનાલમાં ડૂબ્યા હતા. સ્થાનિકોએ 4 વર્ષના એક…

error: