અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે
અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, 1 ઓગસ્ટથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે, https://www.instagram.com/reel/C-KGW7CgLg7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ…