Satya Tv News

Tag: GUJRAT

નાણામંત્રીએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ટ્વીટર ટ્રેન્ડમા ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ફિલ્મ ટ્રેલરના ટ્રેડિંગને પણ પછાડીને મનસુખ વસાવાનો we supposed ટ્રેન્ડ બીજા નંબરે પહોંચ્યો

રેત માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખભાઇ પ્રજાના રીયલ હીરો બન્યા પ્રથમ વખત દેશભરમાંથી મનસુખ વસાવાને રેત ખનનની લડાઈ મામલે આમજનતા તરફથી મળ્યો વ્યાપક આવકાર છેલ્લા કેટલાક વખતથી ભરુચ નર્મદા…

વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસનો હોબાળો, ગોવિંદ પટેલના અભિનંદનના સૂત્રોચ્ચાર કર્યાં

ગુજરાતમાં વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘ભાજપ…

અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન નજીક પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન નજીક પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ શ્યામનગર ખાતે રહેતી રુકશાના આબીદ બિહારીમિયા શેખ…

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, આવતીકાલે રજૂ થશે બજેટ

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. 31 માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. જેમાં આવતી કાલે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું વર્ષ 2022-23 ના ફાઈનાન્શિયલ…

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

રાજકોટ -અમદાવાદ રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે કોંગ્રેસના નેતા સુખરામ…

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન ગંગા, 2 ફ્લાઈટમાં કુલ 469 ભારતીયોની વાપસી

240 ભારતીય નાગરિકો સાથેની ત્રીજી ફ્લાઈટ હંગરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે ભારત સરકારે મિશનનું નામ ઓપરેશન ગંગા રાખ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે…

ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા એસ.ટી વિભાગીય કચેરી ખાતે યોજાઈ

ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા એસ.ટી વિભાગીય કચેરી ખાતે યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કનકસિંહ ગોહિલ તેમજ મહામંત્રી જગદીશ પટેલ તેમજ કાર્યકારી અધ્યક્ષ મહેશ વેકારીયા તેમજ ઉપસ્થિત…

નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત સુધી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે રૂા.૧.૯૯ કરોડના ખર્ચે તૈયારથનાર રોડનું કરાયું ખાતમુહૂર્ત

ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત અંદાજે…

ગુજરાત :ત્રણ દિવસથી કોરોનાના કેસ સતત 500 થી નીચે નોંધાઇ રહ્યા છે

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ સતત 500 થી નીચે નોંધાઇ રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત ઘટાડો થયો છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાના 90 થી પણ વધુ કેસો…

error: