Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ: કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન

જે જાણે છે તે જ સારી રીતે જણાવી શકે છે : અનુભવ એ પણ ગુરુ છે અને ગુરુનું જ્ઞાન એ અવિરત છે નિરંતર છે.સમસ્ત વિશ્વ એ માહિતીનો અખૂટ ભંડાર છે.…

અંકલેશ્વરની યુવતીએ કેનેડિયન યુવાન સાથે લગ્ન બાદ તેડી જવા ના પાડતા નોંધાવી ફરીયાદ

પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા…

વાગરા: વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ

વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન…

અંકલેશ્વર: સજોદ સાર્વજનિક શાળાના આચાર્યનું શરમજનક કૃત્ય, કર્યા શાળાની બાળા સાથે અડપલાં

અંકલેશ્વરના સજોદ ગામેથી શિક્ષણ જગતમાં ચકચાર જગાવતો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય…

અંકલેશ્વર: આમલાખાડી બ્રીજ ઉપર બે બાઇક ભટકાતા ૨ ઘાયલ

અંકલેશ્વર આમલાખાડી બ્રીજ ઉપર એક એકટીવા અને બાઇક વ્હચ્ચે અકસ્માત સર્જાતા બંન્નેવ બાઇક ચાલકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પિરામણ આમલાખાડી બ્રીજ ઉપર ગત રાતે એક એકટીવ અને…

ભરૂચ: નબીપુર અને સેગવા ગામે નવી પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમૂહૂર્ત

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન…

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી

ભરૂચ જિલ્લા સહકારી સંઘ તથા ધી ભરૂચ જિલ્લા કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશન ઘ્વારા સયુંકત રીતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ચેરમેન અને ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કરવામાં આવી…

સુરત શહેર માંથી ઝડપાઈ એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબ!

સુરત શહેર ના સરથાણા વિસ્તારમાંથી એસ ઓ જી તેમજ પુણા પોલીસે એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપીપાડી છે. સુરત રાજસ્થાની યુવક પાસે એમ ડી ડ્રગ્સ પકડવાના પ્રકરણમાં સુરત શહેર એસ…

24 કલાકમાં દેશમાં 501 લોકોના મોત, ગુજરાતમાં કેસ વધતા સરકાર ચિંતામાં

બીજી લહેર દરમિયાન ભારતમાં હાહાકાર મચાવનારા કોરોનાના કેસના આંકડા હવે ફરી ડરાવવા માંડ્યા છે. દિવાળીના તહેવારોમાં ભીડ ભાડ બાદ ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વધ્યા છે અને…

જેસલમેર ફરવા ગયેલા વડોદરાના પરિવારની કાર પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈતા ,એક જ પરિવારના 3 સભ્યના મોત

દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના 3 લોકોનાં…

error: