Satya Tv News

Tag: GUJRAT

વાલિયા કતલખાને લઈ જવાતા 10 ગૌ વંશોને મુક્ત કરાય

વાલિયા પોલીસે સોડગામની સીમમાંથી કતલખાને લઈ જવાતા 10 ગૌ વંશોને મુક્ત કરાવી 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ડામોર સહિત…

હવેથી સરકારી કચેરીઓમાં લગાવાશે સ્માર્ટ મીટર, વિરોધ બાદ ગેરસમજ દૂર કરવાની કવાયત

ગાંધીનગર: રાજ્યના અલગ-અલગ શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જનતાના આ વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ…

25 દિવસ બાદ મળી ગયો સોઢી, જાણો કેમ છોડ્યું હતું ઘર?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ આખરે 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ પોલીસ…

ભાજપ નેતા મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈ વસાવાના નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી, જેના વિરૂદ્ધ ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ દાખલ કરી.

મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મારા નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી: ચૈતર વસાવા https://www.instagram.com/reel/C7E2lQZIVCE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભાજપના આગેવાનો સાથે મનસુખભાઈ વસાવાએ ડેડીયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો:…

અંકલેશ્વર નગર પાલિકા દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઈક લઈને નીકળેલા અધિકારીઓએ અપીલ કરી

અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઈક લઈને નીકળેલા અધિકારીઓએ અપીલ કરી હતી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સમયાંતરે રેલવે સ્ટેશનથી ભરુચી નાકા સુધી દબાણ હટાવો…

અંકલેશ્વર પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિસ્તારના સ્થાનિક વેસ્ટ કચરાની ડમ્પિંગ સાઈડમાં…

અંકલેશ્વર માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામા પ્રોહીબિશન…

ભરુચના તબીબ નોકરી ઉપર જવાનું કહી બે દિવસથી ગુમ થતાં ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ પાસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી

ભરુચના તબીબ નોકરી ઉપર જવાનું કહી બે દિવસથી ગુમ થતાં ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ પાસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા…

જમીન મુદ્દે કચ્છના રણમાં ગોળીબાર:પાંચ-પાંચ ગાડી ભરીને આવેલા જૂથનું બીજા જૂથ પર ધડાધડ ફાયરિંગ, એકને માથામાં ગોળી મારી પતાવી દીધો, અન્ય ત્રણ લોહીલુહાણ

કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબ્જે લેવા બાબતે ગોળીબાર થયો હતો. ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાંડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઉભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું…

જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા જ પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતી

ગુજરાતના જાણીતા સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી છે. સૂઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતાં ભાવિક ભક્તો…

error: