અંકલેશ્વરના દઢાલથી ઝઘડીયા જી.આઈ.ડી.સી.રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી 94 હજારની બાઈકની ચોરી કરી
મૂળ ઝારખંડ અને હાલ અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડર્સ પાસે રહેતા ઇંદ્રદેવ ચરન ભૂઈયા ગત તારીખ-9મી મેના રોજ સાંજના સમયે અંકલેશ્વરના દઢાલથી ઝઘડીયા જી.આઈ.ડી.સી.રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપથી થોડે…