Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોત છલાંગ લગાવવા આવેલી એક મહિલાને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે બચાવી લીધા હતા.

https://www.instagram.com/reel/DAD0kprgzD1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ…

વાગરા તાલુકાના પણિયાદરા નજીક ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરી ગેસ રિફલીંગ કરનાર ઇસમો ઝડપાયા

પોલીસે કુલ રૂપિયા ૩.૩૩ કરોડનો મુદ્દામાલ કબજે લીધો-છેલ્લા એક મહિનાથી ગેસ રિફલીંગ પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવ્યું ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ…

વડોદરામાં એમજી રોડ પર એક મહિલાએ બીજી મહિલા પર હુમલો કરી કપડા ફાડી નાખ્યા

વડોદરાના વાઘોડિયા રોડ પર સ્વામિનારાયણ નગરમાં રહેતા ખુશ્બુબેન સંજયભાઈ ઠક્કર રેસકોર્સ નજીક એક ઓફિસમાં સ્ટુડન્ટ એડવાઈઝર તરીકે નોકરી કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત…

વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં વિકરાળ આગ:લોકોમાં અફરાતફરી મચી, ફાયરની 10 ગાડી દોડી આવી, દોઢ કરોડના 250 ટુ-વ્હીલર બળીને ખાખ

વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને ગત મોડીરાત્રે શહેરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યા હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ…

અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી સાહેબ ની અધ્યક્ષતા માં વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ

આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ જેમાં આવનાર તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડ ના પડે તે હેતુસર તમામ…

ભાજપના નેતાઓની સરભરા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી 12 લાખ ચૂકવાયાં, કોંગ્રેસના નેતાઓ દાન ઉઘરાવી કરશે ચૂકવણી

51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો.…

અંકલેશ્વર શ્રીજીની શોભા યાત્રા લાખોના ડીજે અને સ્ટેજ સાથેનું વૈભવ

અંકલેશ્વરમાં શ્રીજી ની શોભા યાત્રા માં પણ હવે લાખો ના ડીજે અને મનમોહક સ્ટેજ સજાવી મૂર્તિ ને વાજંતા ગાજતા પંડાલ માં લાવવામાં આવે છે અંકલેશ્વરમાં હવે ગણેશજીની સ્થાપનાને ગણતરી દિવસો…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી 

અમદાવાદ: નારોલ પોલીસ સ્ટેશનમાં 2019માં સગીર વયની છોકરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપી રાજુ ઉર્ફે ભુવો નવઘણભાઈ દેવીપુજકને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25000…

error: