Satya Tv News

Tag: GVT

વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા

તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકો હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાયા ઉદ્યોગીક નગરી કહેવતા ભરૂચ જિલ્લામાં વિદેશથી…

વાલિયા : ફેસબુક પોસ્ટથી રાજકારણમાં ગરમાવો,પોસ્ટમાં ભાજપના 8 સરપંચ અને 400 કાર્યકર્તાઓનો રાજીનામાનો ઉલ્લેખ

વાલિયા તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે વાલિયા ખાતે રહેતા વિહાર કાંતુભાઈ વસાવાને…

છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન…

આજે અને કાલે બે દિવસ બેંક બંધ રહેશે જુઓ કેમ ?

લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે. દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ…

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ ભરૂચમાં કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન

સરકાર દ્વારા હવે વિવિધ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે ભરૂચના મકતમપુર વિસ્તારની…

વડોદરા : સાવલી નગર ની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના બનાવમાં વિધર્મી યુવકના 8 દિવસના રિમાન્ડ

વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ…

દુબઈથી દાહોદમાં આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ, સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે મોકલવામાં આવ્યા

દુબઈથી દાહોદમાં આવેલ 3 ઇસમો કોરાના પોઝિટીવ નીકળ્યા હોવાની માહિતી સામે આવી છે. દુબઈથી દાહોદ આવેલ 3 ઈસમોનો કોરાના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ઇસમો અને…

દુબઈથી અમદાવાદ આવેલા 30 લોકો કોરોના સંક્રમિત

દુબઈના લગ્ન સમારંભમાં હાજરી આપી અમદાવાદ પરત ફરેલા 30 થી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.કોરોનાનો ભોગ બનેલા 30 થી વધુ લોકોમાં મોટાભાગના લોકો 16થી 26 વર્ષના હોવાનું જાણવા…

ભરૂચ :જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ પાઠવ્યું આવેદનપત્ર

એન.પી.એસ હેઠળ કામ કરતા કર્મચારીના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના એન.પી.એસ સ્કીમ હેઠળ ૨૦૦૫થી બજાવી રહ્યા છે, એનપીએસ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે. કે કર્મચારીના હિતમાં જણાતું નથી…

ભરૂચમાં જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચમાં ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુરૂવારે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. નોંધનીય છે કે ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી રાજ્ય સરકારના કાયદા વિભાગ હસ્તક…

error: