અંકલેશ્વરમાં મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહ્યા બિરાજમાન મોજીલા મામા પાસે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છેછેલ્લા 30 વર્ષથી…