Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચ : જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા, 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો આવ્યા

ભરૂચ જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા છે તો 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને મામલતદાર ખાતે ભરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં તાલુકા વાર…

અંકલેશ્વરના સાંરગપુર ગામની મીરાંનગરમાં હત્યા મામલે વધુ એક આરોપી ઝડપાયો ,બે મિત્રોએ મિત્રની જ કરી હતી હત્યા

અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત મીરા નગરમાં ગત તા.૧૭ નવેમ્બરના રોજ રૂપિયાની લાલચમાં મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસતો ફરતો વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અત્રેના મીરાનગર માં…

અંકલેશ્વર તાલુકાની ૪૩ ગ્રામ પંચાયતમાંથી ૮૩૮ ઉમેદવારો મેદાનમાં : ૩ ગ્રામ પંચાયતો સમરસ થઈ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.અંકલેશ્વર…

error: