Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ખુદ પેટ્રોકેમિકલમંત્રી પોતે પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. ડીઝલ…

છત્તીસગઢઃ સીઆરપીએફના જવાને સાથીઓ પર ચલાવી ગોળી, 4ના મોત, 3 ઘાયલ

જવાનો વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું છત્તીસગઢના સુકમા ખાતે સીઆરપીએફ 50 બટાલિયન કેમ્પ ખાતે ભારે મોટી ઘટના બની છે. હકીકતે કેમ્પના એક જવાને…

અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા

અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિએ ગળે ફાંસો લગાવી આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ભાગલપુર બિહારના મોહિદ્પુરના રહેવાસી અને હાલ અંકલેશ્વરના સાંળગપુર નજીક…

રશિયામાં છેલ્લા 24 કલાકમાં નવા 41,335 કેસ ,24 કલાકમાં 1,188 લોકોના મૃત્યુ

રશિયામાં શનિવારે રેકોર્ડ કોરોનાના નવા કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 41,335 કોરોના સંક્રમિતો સામે આવ્યા છે. આ મહામારીની શરૂઆતથી લઈને એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંક…

મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ICU વોર્ડ બળીને ખાખ : ભીષણ આગથી 10નાં મોત

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, હોસ્પિટલ ICUમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ, ICUમાં…

વાલિયા નલધરી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે તો અન્યનું સારવાર હેઠળ મોત

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત…

ભરૂચ: નવા વર્ષના પ્રારંભે જ મકતમપુર હરનાથ પાગલ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું

ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહારના વીજ…

નવા વર્ષના પ્રારંભે જ અંકલેશ્વરમાં સર્જાયો અકસ્માત, ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત

નવા વર્ષના પ્રથમ દિવસે જ અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું…

ભરૂચ BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ આવેલ બી.એસ.એન.એલ. ઓફીસ સામે આવેલા એક…

અંકલેશ્વરમાં ત્રણ અલગ-અલગ સ્થળે ફટાકડાથી આગ લાગી, હજારોનું નુકસાન થયું હોવાની શક્યતા

અંકલેશ્વરના જી.આઈ.ડી.સીમાં આવેલી કે.વી.કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાકડામાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ભડકે બળવા લાગ્યું હતું. આ અંગે સ્થાનિકોએ…

error: