Satya Tv News

Category: ક્રાઇમ

ભરૂચ :આમોદના સરભાણ ગામે રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આપયું આવેદનપત્ર

આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…

અંકલેશ્વરના સાંરગપુર ગામની મીરાંનગરમાં હત્યા મામલે વધુ એક આરોપી ઝડપાયો ,બે મિત્રોએ મિત્રની જ કરી હતી હત્યા

અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત મીરા નગરમાં ગત તા.૧૭ નવેમ્બરના રોજ રૂપિયાની લાલચમાં મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસતો ફરતો વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અત્રેના મીરાનગર માં…

સુરતઃ બેકાર એન્જિનિયર યુવકે શિક્ષિકા પર વારંવાર આચર્યું દુષ્કર્મ

સુરતમાં શિક્ષિકા સાથે પડાવેલા ફોટો પતિને મોકલી ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ કરનાર યુવકથી ત્રાસી ગયેલ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પુત્રની ફરિયાદના આધારે બેકાર યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની…

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદરા ગામની 20 વર્ષીય યુવતીનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ જ કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વર તાલુકાનાં…

સુરત: ઉધના વિસ્તારમાં એક યુવકનું અપહરણ કર્યાની ઘટના, પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વોની ગેંગો માથું ઉચકી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલી કરવાની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ બેંકમાં ફરતા એક યુવકને…

સુરત:હત્યાનો બદલો લેવા એક યુવકનું અપહરણ કરી તેને માર મારી તેની હત્યા કરી લાશને ફેંકી ખાડામાં

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલી કરવાની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ બેંકમાં ફરતા એક યુવકને અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં…

અંકલેશ્વર : નર્મદા નદીના બંને છેડેથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યા બે મૃતદેહ પોલીસે તપાસ આરંભી

અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસાર…

અંકલેશ્વરના મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અંકલેશ્વરમાં મિત્રો એ જ સાથીના પીઠમાં ખંજર માર્યું હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા…

સુરતમાં મહિલાને પ્રેમજાળમાં ફસાવી બિલ્ડરે શરીર સંબંધ બાંધ્યા, પરણીત હોવાનું છુપાવી લીવ ઈનના કરાર બનાવ્યાં

સુરતના સરથાણા વિસ્તાર માં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધનાર પુણા ગામના બિલ્ડર વિરુદ્ધ પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 7 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ હત્યા કરાય હોવાનું બહાર આવતા ચકચાર

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી 7 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં કિશોરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ…

error: