ભરૂચ :આમોદના સરભાણ ગામે રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આપયું આવેદનપત્ર
આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…