Satya Tv News

Category: ગુજરાત

ગિરનારની લીલી પરિક્રમામાં હાર્ટ અટેકથી થતા મોતનો આંકડો ચિંતાજનક, 9ના મોત;

ગઇકાલે ગરવા ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઇ પરંતુ યાત્રાળુઓએ છેલ્લાબે દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે.. આ પરિક્રમા દરમ્યાન હૃદય રોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઉભી કરી છે.બે દિવસમાં 9…

અમદાવાદ: ‘હોર્સ રાઈડીંગ કરાવતા અંકલે મારી સાથે…’, 4 વર્ષની બાળકીએ રડતાં રડતાં કહ્યું

અમદાવાદના વેજલપુરમાં રહેતી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે 9 તારીખની સાંજે મહિલા તેની દિકરી અને બહેન સાથે વસ્ત્રાપુર તળાવ ખાતે ફરવા ગઈ હતી. ત્યારે…

અંકલેશ્વરમાં ડ્રગ્સ કેસમાં ચાર આરોપીઓની કબજેદારી, જીઆઇડીસી પોલીસ તરફથી વધુ તપાસ શરૂ

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઇડીસી પોલીસે ચાર આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા…

યાત્રાળુઓ ભરેલી બસ પલટી:શિરડી સાઈબાબા મંદિરે દર્શન કરી સુરત તરફ જતી ખાનગી બસનો કપરાડા નજીક અકસ્માત, 30થી વધુ મુસાફરોને ઈજા

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી. ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુંભ ઘાટ ઉપર બસના ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ…

પાનોલી જી.આઈ.ડી.સી.માં ગોડાઉન માલિકની લાપરવાહીનો લાભ લઈને ૧૯ લાખનો વિદેશી દારૂ મુક્યો

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસ…

પતિ ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાથી કંટાળેલી પત્નીએ કરી લીધો આપઘાત

અમદાવાદની એક મહિલાએ આત્મહત્યા કરી છે, જેમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પલ્લવી નામની આ મહિલા, જે ખાણની કંપનીમાં નોકરી કરતાં હતી, તેણે દવા પી આત્મહત્યા કરી છે. આત્મહત્યા…

વડોદરાની આસપાસ 1000 કરતાં પણ વધારે કેમિકલ ફેક્ટરી, રિફાઈનરીમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા;

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. આગ પર કાબુ લઈ લેવામાં આવ્યો હતો પણ આસપાસના હજારો લોકોના જીવ આ દુર્ઘટનાએ…

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ થશે રદ, જાણ કર્યા વિના જ હૃદયમાં સ્ટેન્ડ મૂકાયા 2 દર્દીઓના મોત;

કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા…

અંબાલાલ પટેલની આગાહી આજથી જ બદલાઈ જશે ગુજરાતની હવા, મોટી આફતના એંધાણ…

બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાઈ શકે છે મોટી ખાનાખરાબી! જેને કારણે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વાવાઝોડાનો સંકટ…આગાઉ આ આગાહી અંબાલાલ પટેલ કરી ચુક્યા છે. ત્યારે આ ઉપરાંત…

અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની કરાઈ હત્યા, સીસીટીવીના આધારે હત્યારો ઝડપાયો;

અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે, બોપલ નજીક આવેલ માઈકા કોલેજનો વિદ્યાર્થી, ગઈકાલે રાતે કોલેજમાં…

error: