Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા 3 અકસ્માત:બે ના મોત ,તો 3 ગંભીર

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા ત્રણ અલગ અલગ સ્થળોએ અકસ્માતબે મિત્રો ગડખોલ બ્રિજ ઉતરતા આઈશર ટેમ્પાએ અડફેટમાં લેતા 1નું મોત 1 ઘાયલGIDCમાં ટેન્કરે સાઇકલ સવાર મહિલાને અડફેટેમાં લેતા ઘટના સ્થળે…

અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારે યુવતીઓ માટે લીધેલા નિર્ણય પર એક પછી એક ટ્વિટ કરી સરકાર સામે કર્યા પ્રહાર

https://twitter.com/asadowaisi/status/1472079487055458304?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1472079487055458304%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Asrcdoc https://twitter.com/asadowaisi/status/1472079490230587396?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1472079490230587396%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Asrcdoc https://twitter.com/asadowaisi/status/1472079476783665154?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1472079476783665154%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Asrcdoc

ભરૂચના ભૂખીખાડી પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકોએ અનુભવ્યો હાશકારો

ભરૂચના ભૂખીખાડી પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકોએ અનુભવ્યો હાશકારો સતત ચાર દિવસ સુધી વાહનચાલકોને પડી ટ્રાફિક જામની મુશ્કેલીટ્રાફિક સંપૂર્ણ હળવો બની જવા પામ્યો હતો ભરૂચના વરેડીઆ પાસેના ભૂખીખાડી પુલ પર…

ભારતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 28 સાથે કુલ 115 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના નવા 7,447 કેસ, વધુ 391નાં મોત ફ્રાન્સમાં દૈનિક ૬૫ હજાર કેસ નોંધાય છે, એ રીતે ભારતમાં દૈનિક ૧૩ લાખ કેસ નોંધાઈ શકે : સરકારની ચેતવણી ભારતમાં શુક્રવારે એક…

દેડીયાપાડા:હેડ ક્લાર્કની પેપરમાં આરોપીઓને કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર

ડેડીયાપાડા ધારાસભ્યએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આપ્યું આવેદનપત્રભવિષ્યની પરીક્ષામાં યોગ્ય આયોજન કરવા ડેડીયાપાડા ધારાસભ્ય નું અલ્ટીમેટમધારાસભ્ય, ટાયગર સેનાનાં પ્રમુખ,BTS અને BTTP ના તમામ કાર્યકર્તા હાજર હેડ ક્લાર્ક ની…

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ,૫ હજાર સરકારી કર્મીઓ ૪૧૩ ગ્રામ પંચાયતમાં બજાવશે ફરજ

ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.ભરૂચ જીલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા…

અંકલેશ્વર :નવનિયુક્ત પ્રમુખ તરીકે એડવોકેટ મહંમદ રઈસ મહંમદ હુસેન સૂફીની વરણી

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા વર્ષ 2022ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણીનવનિયુક્ત પ્રમુખ તરીકે એડવોકેટ મહંમદ રઈસ મહંમદ હુસેન સૂફીની વરણીપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની બિનહરીફ કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ…

ઝઘડિયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે સગી બહેનોનો સામસામે ચુંટણી જંગ

ઝઘડિયાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે સગી બહેનોનો સામસામે ચુંટણી જંગસગી બહેનોએ સામસામે ઉમેદવારી નોંધાવતા ગામમાં કુતૂહલ સર્જાયુંકોણ જીતશે અને કોણ હારશે તેની અટકળો સાથે મતદારોમાં ચર્ચાઓ જામી ઝઘડિયા તાલુકાના…

અંકલેશ્વર : GIDCની ફૂડ પ્રોડક્ટ એકમમાં પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્રમજીવી યુવકનું મોત

અંકલેશ્વર ફૂડ પ્રોડક્ટ એકમમાં કામદારનું મોતપાણીની ટાંકીમાં પડી જતા કામદારનું મોતજીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી મીઠાઈ બનાવતા એકમની ઓવર હેડ પાણીની ટાંકીમાં પડી…

વાલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું

વાલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે ધીંગાણુંવચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું31 આરોપીઓ સામે વાલિયા પોલીસ મથકે નોંધાય ફરિયાદDYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસ ઘટના સ્થળે વાલિયાના વાગલખોડ…

error: