પ્રજનન માટે નીકળ્યા 5 કરોડ નરભક્ષી કરચલાઓ, રસ્તો જામ કરી નાખ્યો!
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરોડોની સંખ્યામાં આદમખોર કરચલાઓ દોડી રહ્યા છે. કરચલાઓના આવવાથી આખો ક્રિસમસ દ્વિપ લાલ થઈ જાય છે. તેમની સંખ્યા 5 કરોડ…
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરોડોની સંખ્યામાં આદમખોર કરચલાઓ દોડી રહ્યા છે. કરચલાઓના આવવાથી આખો ક્રિસમસ દ્વિપ લાલ થઈ જાય છે. તેમની સંખ્યા 5 કરોડ…
અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના બની છે. અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડનપ્લાઝા અને આઇમાતા હોટલ પાસે…
અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી 7 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં કિશોરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ…
અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ટાઉનહોલ ખાતે આજથી સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે છેવાડાના એકપણ સાચા લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત નહીં રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા…
અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં દર્દીને રીફર કરીને સુરત પરત જતી 108 એમ્બ્યુલસને અકસ્માત નડયો હતો.જેને લઇ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સુરત ની 108 ટીમ ને ખરોડ…
અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં…
આજે તહેવારોનો ત્રિવેણી સંગમ દેવદિવાળી,કાર્તિક પૂર્ણિમા, તેમજ લોકોને પ્રેમ, એકતા, સમાનતા, ભાઈચારો અને આધ્યાત્મિક પ્રકાશનો સંદેશ આપનાર ગુરૂનાનક દેવજીનો જન્મદિવસ ભરૂચ શહેર જિલ્લાના ગુરુદ્વારાઓમા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનાં…
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના દિવ્યાંગકુમાર મિસ્ત્રીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પરિવહન મંત્રી પુણઁશભાઇ મોદીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે સન્ ૨૦૧૨ ની સાલમાં ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા…
વાલિયા તાલુકામાં 1 વર્ષ પહેલાં 15માં નાણા પંચ હેઠળ મંજુર થયેલ ગ્રાન્ટ અંતર્ગત આઝાદી કા મહોત્સવ નિમિત્તે ખાતમુહૂર્ત,લોકાર્પણ કરવાના કાર્યક્રમ સામે ધોળગામ બેઠકના સભ્યએ આક્ષેપ કર્યો છે વાલિયા તાલુકા પંચાયતની…
2022 ની ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ આળસ મરડીને બેઠી થઇ છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે આવ્યા હતા.અને સદસ્યતા અભિયાન…