આજે અને કાલે બે દિવસ બેંક બંધ રહેશે જુઓ કેમ ?
લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે. દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ…
લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે. દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ…
જંબુસર શહેરમાં રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવે છે અને વાહન વ્યવહાર ને અડફેટે લઈ અકસ્માતો સર્જાય છે જેને લઇ નગરપાલિકા વિરોધપક્ષ નેતા શાકિર હુસેન મલેકે સીઓને લેખિત આપ્યું હતું…
સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ…
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ માટે આ સમયે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટીમ હાલમાં પાકિસ્તાન ના પ્રવાસે છે જ્યાં તેના કેટલાક ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હવે તેની…
અંકલેશ્વર શહેરના કોંગ્રેસના આગેવાન પર બાઇક સવાર યુવાને કર્યો હુમલો યુવાને હુમલો કરી ફરાર થઈ જવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી…
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ .વી. ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળામાં JCI અંકલેશ્વર દ્વારા “યુથ ઓફ સિરીઝનું સશક્તિકરણ” પર આધારિત એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ શાળાના સુપરવાઇઝર…
અંકલેશ્વર પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપક્રમે આયોજીત વિન્ટર સ્પોટર્સ ઇવેન્ટના પ્રારંભે ક્રિકેટ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓયોજવામાં આવી હતી. અંકલેશ્વર પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી દર વર્ષે શિયાળામાં રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં…
બાળકોને પોલીસ સ્ટેશન ના અધિકારીઓ, સ્ટાફ તથા વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતીગાર કરાયા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી. પ્રાથમિક કેસ નોધવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી.…
ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સુચારુ વ્યવસ્થા તેમજ હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતીમા પગલાં ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી યુથ વિંગ જિલ્લા કલેકટરની આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગુજરાત સરકાર ખાલી પટેલ…
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે.…