અંકલેશ્વર સારંગપુરમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઈસમોએ વેપારીને મારમાર્યો
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિનગર-2 સ્થિત અનુરાધા કોમ્પલેક્ષમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઈસમોએ વેપારીને મારમાર્યો હતો અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે રહેતો ઇમરાન સીરાજ અન્સારી શાંતિનગર-2 સ્થિત…