Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર: અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ નિશાન બનાવી 2.05 લાખ ની કરી ચોરી

અંકલેશ્વરના જુના દિવા અને જૂના બોરભાઠા ગામ વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ બનાવ્યું નિશાનકોપર કોઈલ અને ઓઇલ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલની ચોરીવીજ કંપનીના અધિકારીએ શહેર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરના…

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ કોલેજ ખાતે 26મી જાન્યુઆરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શ્રમકાર્ય

અંકલેશ્વરની ઠાકોરભાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે 26મી જાન્યુઆરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શ્રમકાર્ય કરવામાં આવ્યું અંકલેશ્વરના ઇ.એન.જિનવાલા કેમ્પસ સ્થિત ઠાકોરભાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓમાં શ્રમકાર્ય,રાષ્ટ્ર ભાવના,સમાજસેવા,સ્વચ્છતા, આરોગ્યલક્ષી…

અંકલેશ્વર : પીરામણ ગામે પરિણીતાએ ટૂંકાવી જીવનલીલા,પિયર જવાની તકરારમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત પતિ સાથે પિયરે જવાની તકરાર માં પગલું ભર્યું હોવાનું અનુમાન અંકલેશ્વર…

અંકલેશ્વરના અમૃતપુરા ગામે ડે.સરપંચ તરીકે સુનિલ વસાવા જાહેર

અંકલેશ્વરના અમૃતપુરા ગામે ડે.સરપંચ તરીકે સુનિલ વસાવા જાહેરગ્રામપંચાયતની ચૂંટણીમાં અમૃતપુરા ગામ સમરસ બન્યું હતુંયુવા પેનલે અમૃતપુરા ગામની કમાન સંભારી અંકલેશ્વરના અમરતપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બની હતી. જેમાં આજરોજ ડેપ્યુટી…

અંકલેશ્વરના અંદાડા ગામે ડે. સરપંચ તરીકે કૃણાલ પરમાર બિન હરીફ જાહેર
ગામના 11 નંબર વોર્ડમાં વિજેતા હતા કૃણાલ પરમાર
અંદાડા વિકાસ પેનલના વિજેતા બન્યા ડેપ્યુટી સરપંચ

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ડેપ્યુટી સરપંચ તરીકે કૃણાલ પરમાર બિન હરીફ જાહેર થતા ગ્રામજનો તેમજ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાય જવા પામ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદાડા…

અંકલેશ્વરના સજોદ ગામે યોજાયેલ માહ્યાવંશી ક્રિકેટ લીગ 2021ની ફાઇનલ મેચમાં એન.એ.ઇલેવન અંદાડાનો વિજય થયો

માહ્યાવંશી યુવક મંડળ સજોદ દ્વારા માહ્યાવંશી ક્રિકેટ લીગ-2 ,2021નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અને સુરત જિલ્લાની 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.માહ્યાવંશી સમાજના યુવાનોમાં પ્રેમભાવ બની રહે અને…

અંકલેશ્વર : સુરવાડી ટી બ્રિજ પર યુવકનું દોરીથી કપાળ કપાયું, યુવકને સારવાર અર્થે ખસેડાતા જીવ બચ્યો

અંકલેશ્વરના ટી બ્રિજ પર યુવકનું દોરીથી કપાળ કપાયું યુવકને સારવાર અર્થે ખસેડાતા જીવ બચ્યો કપાળ બે ભાગ થતા 30થી વધુ ટાંકા લેવા પડ્યાં અંકલેશ્વરના સુરવાડી રેલવે ઓવર બ્રિજ પરથી પસાર…

ભરૂચ : જિલ્લામાં નોંધાયેલા 130 કેસ પૈકી 110 ભરૂચ અંકલેશ્વરના જ, 94 વર્ષીય કોરોના દર્દીનું મોત

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1374 પર પહોંચ્યો ભરૂચ જિલ્લામાં રવિવારે 130 કેસ નોંધાયા 130 કેસ પૈકી 110 કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરના જ કોરોના સારવાર લેતા એક દર્દીનું થયું મોત…

અંકલેશ્વર : પ્રતિન પોલીસ ચોકી સામેના કોમ્પ્લેક્સમાંથી થઇ દરજવાની ચોરી, જુવો વધુ

અંકલેશ્વરના સ્ટેશન પાસે લોખંડના દરવાજાની ચોરીશિવશક્તિ કલરના રીનોવેશન માટે કઢાયેલ દરવાજાની થઇ ચોરીપ્રતિન પોલીસ ચોકીની સામે આવેલ કોમ્પ્લેક્સમાં જ થઇ ચોરીશહેર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર સ્ટેશન…

અંકલેશ્વર ખરોડ ગામ નજીક આવેલ પૂજા એન્ટર પ્રાઈઝ કંપની ખાતે મજૂરો અને રસોઈયો અપાવવાના બહાને રૂપિયા.2.70 લઈ રસોઈયાએ છેતરપિંડી

અંકલેશ્વર ખરોડ ગામ નજીક આવેલ પૂજા એન્ટર પ્રાઈઝ કંપની ખાતે મજૂરો અને રસોઈયો અપાવવાના બહાને રૂપિયા.2.70 લઈ રસોઈયાએ છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરના…

error: