Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : ગરીબોની આજીવિકા છીનવાય તેવા એંધાણ, રોડ સાઈડ પર આવેલ લારી ગલ્લાને દિન 3માં સ્થળ ખાલી કરવા આદેશ

અંકલેશ્વર પાલિકા દ્વારા લારી ગલ્લા વારાઓને નોટીશ ફટકારાયરોડ સાઈડ પર આવેલ લારી ગલ્લાને દિન 3માં સ્થળ ખાલી કરવા આદેશગરીબની રોજીરોટી છીનવાતા પાલિકા સામે વિરોધટેક્સ ભરપાઇ કરવા છતાં સ્થળ પરથી ગલ્લા…

ભરૂચ : હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમો વિરોધના ઉશ્કેરણીજનક ભાષણો વિરુદ્ધમાં ભરૂચ મુસ્લિમ સમાજનુ આવેદનપત્ર

ભરૂચ મુસ્લિમ સમાજે આપ્યું જિલ્લા કલેકટરને આવેદનપત્ર હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરીજનક ભાષણ મામલે આવેદનપત્ર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી રાષ્ટ્રપતિ ને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર…

અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાં મોબાઈલ ઝૂટવી ફરાર થઈ ગયેલ ગઠિયાની ધરપકડ

14 હજારનો મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી થઈ ગયો ફરારગઠિયા એઝાઝ બિલાલ શાહને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાંથી રાહદારીનો મોબાઈલ ઝૂટવી ફરાર થઈ…

JCI અંકલેશ્વર દ્વારા તારીખ 22 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2021 સુધી, 500 ક્વાર્ટર સામે, જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ૧૯માં ટ્રેડ અને ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો. જેના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર, રમેશ ભાઈ ભગોરા સાહેબ, ઉદ્ઘાટક તરીકે JCI ઝોન પ્રમુખ જેસી ઈશાન અગ્રવાલ પધાર્યા…

તિલવાડામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર હોમગાર્ડ જવાનના પરિવારને આર્થિક સહાય અપાઈ

નર્મદા જિલ્લાના તિલવાડામાં હોમગાર્ડ ની ફરજ બજાવતાં જવાન ગણપત મણિલાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પામ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહનાં સરાહનીય પ્રયાસોને પગલે આજે આ પરિવારને 5 લાખની આર્થિક સહાયની…

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી.

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી.હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા…

અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એર સ્ટ્રીપ શરૂ થવાની કામગીરીનો ધમધમાટ

એરસ્ટ્રીપ માટેની ભરૂચ જિલ્લાની ત્રણ દાયકાની પ્રતીક્ષાનો આગામી દિવસોમાં અંતવિધાનસભાની જાહેર હિસાબ સમિતિની મુલાકાત બાદ તે દિશામાં કામગીરીનો પ્રારંભ ઔધોગિક દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જિલ્લાની લાંબા સમયની પ્રતીક્ષા બાદ એર સ્ટ્રીપની…

ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, : ગ્રામ પંચાયતના ગાદીપતિ કોણ ?

મતદાન પૂર્ણ થયાના 23 કલાક બાદ ફાઇનલ ટકાવારીનો આંકડો, ભરૂચમાં 76.63 ટકા મતદાન થયું ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન, સૌથી વધુ…

સુરત ખાતે યોજાયેલ બેન્ચપ્રેસ સ્પર્ધામાં અંકલેશ્વરના કેતન પરમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

બેન્ચપ્રેસ સ્પર્ધામાં 107.5 KG વજન ઉચકી બ્રોન્ઝબેન્ડલ પોતાને નામ કર્યો સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું કરાયું હતું આયોજન સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું સુરત ખાતે આયોજન…

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચીરેલવે ફાટક નજીક કેનાલના નાળા પાસેથી પાણીમાં ડૂબેલી હાલતમાં મળ્યો મૃતદેહમૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાલીવરસાની શોધખોળ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના…

error: