અંકલેશ્વર : ગરીબોની આજીવિકા છીનવાય તેવા એંધાણ, રોડ સાઈડ પર આવેલ લારી ગલ્લાને દિન 3માં સ્થળ ખાલી કરવા આદેશ
અંકલેશ્વર પાલિકા દ્વારા લારી ગલ્લા વારાઓને નોટીશ ફટકારાયરોડ સાઈડ પર આવેલ લારી ગલ્લાને દિન 3માં સ્થળ ખાલી કરવા આદેશગરીબની રોજીરોટી છીનવાતા પાલિકા સામે વિરોધટેક્સ ભરપાઇ કરવા છતાં સ્થળ પરથી ગલ્લા…