Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર :ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન

અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતીભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ…

અંકલેશ્વર: ઓ.એન.જી.સી વેલ સાઈડ ઉપરથી જીવદયા પ્રેમીએ કોબ્રાનું કર્યું રેસ્ક્યુ

અંકલેશ્વર તાલુકાના મોતવણગામ નજીક આવેલ ઓએનજીસી ની વેલ સાઈટ ઉપર બ્રાઉન કોબ્રા ઘુસી ગયો હતો. જેને અંકલેશ્વરના જીવદયાપ્રેમી કાર્યકર્તાઓએ રેસ્ક્યું કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના મોતવણગામ ખાતે આવેલ ઓએનજીસીની વેલ સાઇટના…

અંકલેશ્વર : શહેર તાલુકામાં કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરાયો, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જોડાયા

અંકલેશ્વર શહેર તાલુકા ખાતે કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી…

અંકલેશ્વર : પાનોલીની આર.પી.ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટરમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, 5 ને ઇજા

અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટર ફાટતા નાઈટશિપમાં કામ કરી રહેલા એક કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 5 કામદારો ઘવાતા સારવાર અર્થે ખસેડાયા હતા.…

અંકલેશ્વર : કાપોદ્રા ગામે બહેન સાથે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો, પોલીસે કરી 4 આરોપીની અટકાયત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે ચાર ઈસમોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તેનું સારવાર પહેલ જ કરુણ મોત નીપજ્યું હતુ. ઘટનામાં પોલીસ તપાસમાં આરોપીની બહેન સાથે મૃતકના આડા…

અંકલેશ્વરના અંદાડા ગામે પરિવાર શુભ પ્રસંગમાં ગામડે ગયો અને તસ્કરોએ બનાવ્યું નિશાન.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની નિલકંઠ નગરમાં રહેતો પરિવાર શુભ પ્રસંગે પોતાના વતન જંબુસર ખાતે જતા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 લાખ 35…

અંકલેશ્વર : કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી 7.50 લાખના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા પોલીસ ફરિયાદ, જાણભેદુ હોવાની શક્યતા.

ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ યુનિટ 2માં લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી ડોગ સ્કોર્ડ અને સીસીટીવીની મદદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ઘટનામાં પોલીસ…

ભરૂચ : જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા, 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો આવ્યા

ભરૂચ જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા છે તો 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને મામલતદાર ખાતે ભરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં તાલુકા વાર…

અંકલેશ્વરના સાંરગપુર ગામની મીરાંનગરમાં હત્યા મામલે વધુ એક આરોપી ઝડપાયો ,બે મિત્રોએ મિત્રની જ કરી હતી હત્યા

અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત મીરા નગરમાં ગત તા.૧૭ નવેમ્બરના રોજ રૂપિયાની લાલચમાં મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસતો ફરતો વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અત્રેના મીરાનગર માં…

અંકલેશ્વર તાલુકાની ૪૩ ગ્રામ પંચાયતમાંથી ૮૩૮ ઉમેદવારો મેદાનમાં : ૩ ગ્રામ પંચાયતો સમરસ થઈ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.અંકલેશ્વર…

error: