Satya Tv News

Tag: ANKLESHWAR

ભરૂચ: નબીપુર અને સેગવા ગામે નવી પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમૂહૂર્ત

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન…

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી

ભરૂચ જિલ્લા સહકારી સંઘ તથા ધી ભરૂચ જિલ્લા કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશન ઘ્વારા સયુંકત રીતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ચેરમેન અને ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કરવામાં આવી…

ભરૂચ: સાસરીયાના ત્રાસથી વાજ નવ પરિણિતાને આશ્રય આપાવતી ૧૮૧ અભયમ ટીમ

નવ પરણિતાને સાસરિયાં દ્વારા ત્રાસ આપતા અભયમ ભરૂચ ટીમે આશ્રય અપાવ્યો.અંકલેશ્વર થી એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી જણાવેલ કે એક યુવતી કેટલાક સમય થી અહી…

અંકલેશ્વર : બાળકોના તમામ રોગોના નિદાન માટે અદ્યતન ABC પ્લસ બાળકોની હોસ્પિટલનું શુભારંભ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે બાળકોની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું સિગ્નેચર ગેલેરિયા ખાતે એ.બી.સી.પ્લસ બાળકોની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું આ પ્રસંગે આમંત્રિતો,શુભેચ્છાકો અને પરિવારજનો તેમજ તબીબો,સ્ટાફ ઉપસ્થિત રહ્યા ઉદ્યોગ નગરી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ…

120 કરોડની વસ્તીવાળા દેશમાં 16 કરોડ રૂપિયા ભેગા ન થતા અંકલેશ્વરના પાર્થ પવારે સ્વાર્થી દુનીયાને કહ્યું અલવીદા

સ્પાઇન મરકયુલર એટ્રોફીથી પીડાઇ રહયો હતો પાર્થ અમેરિકાથી ખાસ ઇન્જેકશન મંગાવવાની હતી જરૂરીયાત અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતાં પવાર પરિવારના ઘરે માતમનો માહોલ છે. અતિ જટિલ ગણાણી…

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે બાઇક અને બુલેટ ટકરાતા સર્જાયો અકસ્માત

અંકલેશ્વર-ભરૂચના મુખ્ય માર્ગ ઉપર બાઇક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વર-ભરૂચ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે બુલેટ નં. GJ-16-BL-4001 અને હિરો હોંન્ડા સ્પ્લેન્ડર GJ-16-AQ-4133…

અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજાની ઉજવણી

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજાનું પાવન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજા ઉત્સવ યોજી ધન્યતા અનુભવી હતી. અને…

UPL ગૃપના ચેરમેન રજનીકાંત શ્રોફ પદ્મવિભૂષણથી કરાયા સન્માનિત

યુપીએલ ગ્રુપ ના ચેરમેન રજનીકાંત દેવીદાસ શ્રોફ ને દેશ નો સર્વોચ્ચ એવોર્ડ પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્ર માટે 2021 ના વર્ષ માં રાષ્ટ્રપતિ ના હસ્તે…

અંકલેશ્વરના કોસમડીની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

અંકલેશ્વરના કોસમડી ગામે આવેલ ઉમંગ સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નીશાન બનાવતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરના કોસમડી ગામની ઉમંગ સોસાયટીમાં તસ્કરોએ બે મકાનને નીશાન બનાવવની ઘટના સામે આવી છે, જેમાં…

અંકલેશ્વર: પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદેદારો કંપની પ્રિમાઇસિસમાં જઈ ગેરવર્તણૂક કરતા હોવાની થઇ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો…

error: