Satya Tv News

Tag: BHARUCH CROGRESS

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ,૫ હજાર સરકારી કર્મીઓ ૪૧૩ ગ્રામ પંચાયતમાં બજાવશે ફરજ

ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.ભરૂચ જીલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા…

અંકલેશ્વર તાલુકાની ૪૩ ગ્રામ પંચાયતમાંથી ૮૩૮ ઉમેદવારો મેદાનમાં : ૩ ગ્રામ પંચાયતો સમરસ થઈ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.અંકલેશ્વર…

ભરૂચ જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્યના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ

ભરૂચ શહેર અને જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ કરાયો છે ભરૂચ શહેર અને જિલ્લામાંથી યુવા પ્રતિભાઓને બેસ્ટ ક્રિકેટ કોચીંગ મળી…

ભરૂચ : જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું કરવામાં આવ્યું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી આવનાર સમય માં યોજાનાર હોય દરેક પક્ષઓ પોતાની…

પ્રથમ પુણ્યતિથિએ મર્હુમ અહેમદ પટેલને કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

“અહેમદભાઈ તુમ અમર રહો” ના નારા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા. ભરૂચના પનોતાપુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં…

ભરૂચના દેત્રાલ ગામે ભાજપના તાલુકા મહામંત્રીએ મંદિરની જમીન પર પોતાનું મકાન ઉભુ કર્યું હોવાના ગ્રામજનોના આક્ષેપ

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે ભાજપના તાલુકા મહામંત્રી ગજનન્દ મહંતએ રામજી મંદિર દૂર કરી મંદિરની જમીન પર પોતાનું મકાન ઉભુ કરી દીધું હોવાના ગ્રામજનોનો આક્ષેપ સાથે ગ્રામજનો અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે…

ભરૂચ : જવાહરલાલ નહેરુના જન્મદિને બાળકો માટે સાયકલિંગ રાઈડ યોજાઇ

પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જ્યંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું.ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની…

ભરૂચ : પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયો ભાજપનો સ્નેહમિલન સમારંભ, કોંગ્રેસમાં થયું ભંગાણ જુવો વધુ

ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહ્યા આશરે 50કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યોં વટારીયા ગણેશ સુગરના…

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરની અલગ અલગ સંસ્થાના કાર્યકરોએ કરી મુલાકાત

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ…

ભરૂચ: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

આઝાદીનો અમૃત મહોત્સવ ” અંતર્ગત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૪૬ જન્મ જ્યંતી પ્રસંગે જન આરોગ્ય યોજના ” પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ” યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ…

error: