ભરૂચ : આમોદના ટંકારીયાનો ધર્માંતરણ મામલો, કોર્ટે 4 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના ટંકારીયા ગામે ધર્માંતરણ મામલે અગાઉ આરોપીઓએ આમોદ કોર્ટમાં પણ જામીન માટે કરેલી અરજી કોર્ટે માન્ય રાખી ન હતી. વધુમાં પોલીસે મુકેલી IPC ની 4 કલમો અને…