Satya Tv News

Tag: BHARUCH POLICE

ભરૂચ : અંકલેશ્વર સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે છેડતીનો મામલો, આચાર્યનો સોસાઈટ નોટ સાથે મળી આવ્યો મૃતદેહ

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં…

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ…

અંકલેશ્વર : હાઇવે ATM ચોરીનો થયો પર્દાફાર્શ, હરિયાણાની ગેંગને ઝડપવા ભરૂચ LCB પોલીસને મળી મોટી સફળતા,

અંકલેશ્વર પાનોલી વચ્ચે થયેલી એટીએમ મશીનની ચોરી સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસને સફળતાની પ્રથમ કડી હાથ લાગી છે. જેમાં ભરૂચ એલસીબી પોલીસે હરીયાણી ગેંગના એક સાગરીતને ઝડપી પાડી કાયદેદારની કાર્યવાહી હાથ…

અંકલેશ્વર : મીરાંનગર બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમ દ્વારા અજાણ્યા ઈસમની કરાય કરપીણ હત્યા, જુવો વધુ

અંકલેશ્વર તાલુકાના સાંરગપુર ગામની મીરાંનગર સોસાયટીની બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે વિભાગીય પોલીસ વડા સહીત GIDC પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી…

અંકલેશ્વર નવા દિવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નવા દિવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના નવા દિવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર રોહિત મનાભાઈ વસાવા વિદેશી…

ભરૂચ :100 લોકોને આર્થિક લાલચ આપીને કરાયું ધર્માતરણ, 9 શખ્સો સામે ભરૂચ પોલીસે દાખલ કર્યો ગુનો

ભરૂચ, આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ…

અંકલેશ્વર : ગાંજાના જથ્થા સહિતના રૂ.19 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરતી શહેર પોલીસ

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના ગડખોલ પાટિયા પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી રૂપિયા 19 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય મળતી…

ભરૂચ: કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન

જે જાણે છે તે જ સારી રીતે જણાવી શકે છે : અનુભવ એ પણ ગુરુ છે અને ગુરુનું જ્ઞાન એ અવિરત છે નિરંતર છે.સમસ્ત વિશ્વ એ માહિતીનો અખૂટ ભંડાર છે.…

ભરૂચ: અગિયારસથી કાર્તિકી પૂનમ સુધી શુકલતીર્થમાં યોજાતો ભવ્ય ભાતીગળ મેળો મોકૂફ

કોરોના મહામારીને પગલે દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો મોકૂફ રખાયો છે.દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો ભરાય છે. શુકલતીર્થના મેળા નું પુરાણોમાં વિશેષ…

અંકલેશ્વર : સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી રનર્સ ગૃપને ટી-શર્ટની અપાઇ ભેટ

અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે બનાવાયેલ રનર્સ ગૃપના સભ્યોને સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ટી-શર્ટની ભેટ આપવામાં આવી હતી.શિયાળાની શરૂઆત થતાંની સાથે હવે વહેલી સવારે જોગિંગ તથા…

error: