Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ટ્રાઇબલ તાલુકાના જંગલની રખેવારી કરતી સાત શેરની મહિલા, જુવો સત્યા ટીવી વિશેષ અહેવાલ

વાત ટ્રાયબલ તાલુકાના પેક જંગલોની રખેવારીનીખોરંભા રેજની સાત મહિલાઓ કરે છે જંગલોની રાત દિ. રખેવારીમહિલાઓના પેટ્રોલિંગથી લાકડા ચોર પણ કાપે છે થરથરકોણ છે આ મહિલાઓ…જુઓ અમારો આ વિશેષ અહેવાલ વાત…

ભરૂચ : હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, જાણો પાલિકાનો પાણી પુરવઠા પ્રોજેક્ટ

હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે 10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો…

ગુજરાતના સેલવાસમાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજકટનું થશે સ્વપ્ન સાકાર

રાજ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ વિવિધ સંગઠનો દ્વારા સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેલ ભરૂચના ધનજીભાઈ પરમાર ની પણ કરવામાં આવી મુલાકાત ગુજરાતના…

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા 2021 ના વર્ષમાં બની લોકોની જીવન સંજીવની

વર્ષ ૨૦૨૧ ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈપ્રેગ્નન્સી ને લગતી 9532 ઈમરજન્સી, માર્ગ અકસ્માત ને લગતી 1697ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજરે આપી જાણકારી ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા…

વાલિયા :ખાનગી ગેસ કંપનીએ કનેક્શન લઈ ગેસ લાઈનનું ટેસ્ટિંગ કરતા જાગૃત નાગરિકોએ કર્યો વિરોધ

કંપનીના અધિકારીઓએ ઇન્ચાર્જ સરપંચના પુત્રએ આપી હતી પરમિશનપંચાયતનું આર્થિક નુકશાન કરતા વહીવટીદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ વાલિયાની જલારામ સોસાયટી પાસેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ખાનગી ગેસ કંપનીએ કનેક્શન…

વડોદરા શિમ્પી સમાજ દ્વારા 2022ના વર્ષનું મરાઠી કેલેન્ડર નો વિમોચન સમારોહ યોજાયો

UPSC પરીક્ષા પાસ કરનાર સ્વપ્નિલ પવાર,સમાજની પ્રથમ મહિલા તંત્રી જ્યોતિ જગતાપ, વરિષ્ઠ પત્રકાર, લેખક અને કોલમિસ્ટ દીપક જગતાપ,સમાજની પ્રથમ મહિલા ડેન્ટિસ્ટ સહિત સમાજ નું ગૌરવ વધારનાર પ્રતિભાઓનું કરાયું સન્માન વડોદરા…

અંકલેશ્વર : શહેરનું ત્રણ રસ્તા સર્કલ બન્યું જાહેરાત સર્કલ,લાખો રૂપિયાના ખર્ચે બનેલ સર્કલની શોભા અદ્રશ્યમાન થઈ

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ બન્યું જાહેરાત ભવનવિવિધ જાહેરાતના બેનરોથી સર્કલ ઢાંકી દેવાયુંલાખો રૂપિયાના ખર્ચે બનેલ સર્કલની શોભા અદ્રશ્યમાન થઈ અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ઉપર વિવિધ જાહેરતાના બેનરોથી ઢાંકી દેવાતા…

અંકલેશ્વર :પાલિકામાં લેખિત રજુઆત, નોનવેજની દુકાનોથી લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતાના આક્ષેપ

અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાનો મામલોભાજપના સભ્ય ત્રણ રસ્તાથી ONGC સુધી નોનવેજ લારી હટાવવા રજૂઆતવોર્ડ નં 4ના સભ્યએ લેખિતમાં પાલિકામાં કરી રજૂઆતનોનવેજની દુકાનોને કારણે લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતા…

આમોદ :કાંકરિયા ધર્માંતરણ કેસમાં પાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ,નહીં ઝડપાય તો કરવામાં આવશે મિલકત જપ્તી

આરોપીઓ નહીં ઝડપાય તો મિલકત જપ્તી કરવામાં આવશે ભરૂચ પોલીસે આરોપીની શોધખોળ આરંભી આમોદના કાંકરિયા ધર્માંતરણ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ…

નર્મદાના પ્રતાપપુરા ગામના આદિવાસી પશુપાલક રાજેશભાઈ વસાવાને પહેલી વખત રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલકનો દ્વિતીય એવોર્ડ મળ્યો

જામનગર ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે રૂપિયા 30 હજારનો ચેક પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરાયું સાથે જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ પણ રાજેશ વસાવાને મળ્યો નર્મદાના પ્રતાપપુરા…

error: