આમોદ :કાંકરિયા ધર્માંતરણ કેસમાં પાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ,નહીં ઝડપાય તો કરવામાં આવશે મિલકત જપ્તી
આરોપીઓ નહીં ઝડપાય તો મિલકત જપ્તી કરવામાં આવશે ભરૂચ પોલીસે આરોપીની શોધખોળ આરંભી આમોદના કાંકરિયા ધર્માંતરણ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ…